SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ प्र. १ विषयावतरणिका श्रोतुरनन्तरं प्रयोजनं विवक्षिताध्ययनार्थपरिज्ञानम् परम्परप्रयोजनन्तु मोक्षप्राप्तिः विवक्षिताध्ययनसम्यगर्थावगमात् संयमे प्रवृत्त्या सकलकर्मक्षयसंभवात् । तदेतत् सिद्धं भवति जीवा - जीवाभिगमाध्ययनप्रारम्भप्रयासः प्रयोजनवानिति । अभिधेयमत्र जीवाजी वस्वरूपम् । सम्बन्धश्च द्विविधः उपायोपेयभावरूपः गुरुपर्वक्रमरूपश्च तत्र वचनस्वरूपं प्रकरणमुपायः, उपे - यश्च तत्परिज्ञानम् । द्वितीयस्तु सम्बन्धः केवलश्रद्वानुसारिणं प्रति तथाहि - अर्थतो भगवता तीर्थकरेण जीवाजीवाभिगमः प्रोक्तः, सूत्रतो द्वादशाङ्गेषु गणधरैर्ग्रथितः । तदनन्तरं मन्दमतीनामनुग्रहाय अतिशयज्ञानिभिः चतुर्दशपूर्वधरैः स्थानाङ्गनामकतृतीयाङ्गादाकृष्य पृथगध्ययनत्वेन श्रोता का अनन्तर प्रयोजन विवक्षित अध्ययन के अर्थ का परिज्ञान होना है और परम्परा प्रयोजन मोक्ष की प्राप्ति होना है । क्योकि विवक्षित अध्ययन के सच्चे अर्थ के अवगम हो जाने पर संयम में प्रवृत्ति के बल से ज्ञाता को सकल कर्मों के क्षय होते ही मोक्ष प्राप्ति हो जाती है | अतः यह बात अच्छे प्रकार से इस उपर्युक्त पुष्ट प्रमाण से सिद्ध हो गई है कि जीवाजीवाभिगम अध्ययन के प्रारम्भ करने का जो यह प्रयास है वह प्रयोजनवाला है । जीवाजीव स्वरूप का कथन यहां अभिधेय है । उपायोपेयभावरूप और गुरुपर्वक्रमरूप से सम्बन्ध दो प्रकार का होता है । इनमें वचनस्वरूप प्रकरण उपाय है और इस प्रकरण का जो ज्ञान है वह उपेय है । गुरुपर्वक्रमरूप सम्बन्ध केवल श्रद्वानुसारी के प्रति है - जैसे - अर्थ की अपेक्षा यह जीवाजीवाभिगम भगवान् तीर्थकर ने कहा है और सूत्र की अपेक्षा द्वादशाङ्गो में गणधरों ने कहा है इसके बाद मन्दमतिवाले जनों के हित के लिए अतिशय ज्ञानवाले चतुर्दश पूर्वधरो ने स्थानांगनामक तृतीय अह्न से लेकर पृथक् अध्ययन के रूप में इस जीवाजीवाभिगम વિવક્ષિત અધ્યયનના અનુ... રિજ્ઞાન થવું. એ શ્રોતાનુ' અનન્તર પ્રયેાજન છે અને મેાક્ષની પ્રાપ્તિ થવી તે પરમ્પરા પ્રયેાજન છે, કારણકે વિવક્ષિત અધ્યયનના સાચા અનું જ્ઞાન થઇ જાય ત્યારે સયમમાં પ્રવૃત્ત થઈને જ્ઞાતા સમસ્ત કર્મીને ક્ષય કરીને મેાક્ષ પ્રાપ્ત કરે છે. તેથી ઉપર્યુક્ત પુષ્ટ પ્રમાણુની મદદથી એ વાત સિદ્ધ થઇ જાય છે કે જીવાજીવાભિગમ અધ્યયયનના પ્રારભ કરવાના આ જે પ્રયાસ છે તે પ્રયેાજનયુક્ત જ છે. જીવ અને અજીવમાં સ્વરૂપનું કથન અહીં' અભિધેય છે સબધ એ પ્રકારના હાય છે —(૧) ઉપાયેાપેયભાવ રૂપ અને (૨) ગુરુપક્રમ રૂપ આ બન્નેમાં વચન સ્વરૂપ પ્રકરણુ ‘ઉપાય’ છે અને આ પ્રકરણનું જે જ્ઞાન છે, તે ઉપેય' છે ગુરુપક્રમ રૂપ સંબંધ માત્ર શ્રદ્ધાનુસારી સાથે છે. જેમ કે-અની અપેક્ષાએ આ જીવાજીવાભિગમ તીર્થંકર ભગવાને કહ્યું છે અને સૂત્રની અપેક્ષાએ ગણુધરીએ ખાર અંગમાં તેનુ કથન કર્યુ. છે. ત્યાર બાદ મંદ મતિવાળા જનાના હિતને માટે અતિશય જ્ઞાનવાળા-ચૌદ પૂર્વધરાએ સ્થાનાંગ નામના ત્રીજા અંગથી લઈને અલગ અધ્યયન રૂપે આ જીવાજીવાભિગમનું કથન કર્યું છે અને તેને
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy