SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ प्र. १ आहारद्वारनिरूपणम् १०३ दुरभिगन्धान्यपि आहरन्ति तानि किमेकगुणदुरभिगन्धान्यपि आहरन्ति यावदनन्तगुणदुरभिगधान्यपि आहरन्तीति भावः । 'रसा जहा वण्णा' रसा यथा वर्णा', वर्णवदेव रसेऽपि सर्वा वक्तव्यता भणिनव्या । तथाहि-हे भदन्त ? यानि भावतो रमवन्ति आहरन्ति तानि किम् एक रसानि आहरन्ति यावत्पञ्चरसानि आहरन्ति, गौतम ? स्थानमार्गणं प्रतीत्य एक रसान्यपि द्विरसाम्यपि यावत्पञ्चरसान्यपि आहरन्ति विधानमार्गण प्रतीत्य तिक्तान्यपि मधुरादीन्यपि आहमे जैसा कहा गया है वैसा ही कथन इस दुरभिगंध को आश्रित करके भी कहलेना चाहिये। यदि वे सूक्ष्मपृथिवीकायिक जीव गन्ध की अपेक्षा दुरभिगन्ध वाले द्रव्यो का ग्रहण करते है तो क्या वे एक गुण वाले दुरभिगन्ध से युक्त द्रव्यो का आहार करते है ? या यावत् अनन्तगुणवाले दुरभिगन्ध से युक्त द्रव्यो का आहार करते है ? तो इस सम्बन्ध में प्रभु कहते है हे गौतम । वे एक गुण वाले दुरभिगंध से युक्त द्रव्यो का भी आहार करते है । यहां पर भी यावत् शब्द से "द्विगुण सुरभि गंध से लेकर असंख्यात गुण सुरभिगंध से युक्त द्रव्यों का वे आहार करते हैं,, ऐसा पाठ सगृहीत हुआ है "रसा जहा वण्णा" वर्ण के सवन्ध में जैसी वक्तव्यता कही गई है वैसी ही वक्तव्यता रस के सबन्ध में भी कहलेनी चाहिए जैसे हे भदन्त ! यदि वे सूक्ष्मपृथिवीकायिक जीव भाव की अपेक्षा रस विशिष्ट द्रव्यो का आहार करते हैं तो क्या वे एक रस वाले द्रव्यो का आहार करते है या यावत् पांच रस वाले द्रव्यों का आहार करते है ? उत्तर में प्रभु कहते है-हे गौतम ! सामान्यतया विचार करने की अपेक्षा से तो वे एक रस वाले द्रव्यो का भी आहार करते हैं और दो रस वाले द्रव्यो का भी आहार करते है तीन रस वाले द्रव्यो का भी आहार करते है, જો તેઓ દુરભિગંધવાળાં દ્રવ્યોને આહાર ગ્રહણ કરે છે, તે શુ એક ગણી દુરભિગંધવાળાં દ્રવ્યને આહાર ગ્રહણ કરે છે, કે બે થી લઈને અનંત પર્યત દુરભિગધવાળાં દ્રિસ્થાને આહાર ગ્રહણ કરે છે ? મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ ! તેઓ એક ગણી દરભિગ ધવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે, બેથી લઈને દસ ગણી દુરભિગંધવાળા દ્રવ્યને પણ આહાર કરે છે, સંખ્યાત અસંખ્યાત, અને અનંત ગણી દુરભિગંધવાળાં દ્રવ્યને પણ આહાર ગ્રહણ કરે छे. 'रसा जहा वण्णा" वर्णन समयमा र ४थन ४२वामा माव्यु छे, मे ४ ४थन રસના વિષયમાં પણ સમજી લેવુ રસના વિષયમાં આ પ્રકારના પ્રશ્નોત્તરો બનશે ગૌતમ સ્વામીને પ્રશ્ન-હે ભગવાન ! જે તે સૂમ પૃથ્વીકાયિક જીવે ભાવની અપેક્ષાએ રસયુક્ત દ્રવ્યને આહાર કરતા હોય, તે શું તેઓ એક રસવાળાં દ્રવ્યને આહાર કરે છે, કે બે રસવાળાં, કે ત્રણ રસવાળાં, કે ચાર રસવાળાં, કે પાંચ રસવાળાં દ્રવ્યોને આહાર કરે છે? મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ ! તેઓ સામાન્ય દૃષ્ટિએ વિચારવામાં આવે, તે એક રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, બે રસવાળાં દ્રવ્યને પણ આહાર કરે છે, ત્રણ રસવાળાં દ્રવ્યોને પણ આહાર કરે છે, ચાર રસવાળા દ્રવ્યોને પણ આહાર કરે છે અને
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy