________________
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १७ निर्यामकस्यदिङ्मूढयम् माना 'सखोहिज्जमाणी २ ' सक्षोभ्यमाणा २ पुनः पुनः क्षोभ पाप्यमाणा सती तत्रैव एक्स्थान एवेतस्ततः परिभ्राम्यनि किन्तु ततः पर गन्तु न मभवतीति भावः । ततः खलु स निर्यामका नाविक ‘णहमइए' नष्टमतिक -मतिज्ञानरहितः 'णसुइए' नष्टश्रुतिक-विस्मृतनिर्यामशास्त्रः दिग्निर्णय कर्तुमशक्तत्वात् णमष्णे' नष्टसञः मार्गज्ञानन्तिः 'मूढदिसाभाए ' मूढदिग्भागः पूर्वादि दिग्रिभागज्ञानरहितः जातश्चप्यासीत् , पुनश्च स न जानाति यत् कतर क देश २ तस्येव परिभमइ, तएण से णिजामण भट्ठमइए ण? सुइए ण सण्णे मृददिसभाए जाए यावि होत्य) एक दिनकी बात है कि जब ये साया त्रिक पोत वणिक एक जगह मिलकर धैठे हुए थे तब अष्टम अध्ययन में चणित अरहनक सेठ की तरह इनका लवण समुद्र से होकर परदेश में व्यापर निमित्त जाने का विचार हुआ। विचार स्थिर होते ही ये जब नौका द्वारा लवण ममुद्र मे सैकडो योजन तक निकल चुके तर इनके लिये जिन रक्षित और जिनपालितकी तरह आकस्मिक अनेक उत्पातशत (सैकडों)हए। उस समय प्रलय कालकी तरह प्रचण्ड वायु उटी। उससे उनकी नौका थार २ डगमगाने लगी इधर से उधर फिर ने लगी। बार २ चञ्चल होकर मार २ क्षुभित होकर एक ही स्थान पर नीची ऊंची होने लगी-उससे आगे वह नहीं पढी। इससे निर्यामिक-नाविकमतिज्ञान से रहित हो गया। दिशाओं का निर्णय करने का ज्ञान उसका जाता रहा। यह मार्ग ज्ञान रहित होकर दिग्मृढ बन गया। (ण जोणह २ सखोहिज्जमाणी १ तत्ये परिभमइ, तएण से णिज्जामए णहमदए णमुसुइए पहसण्णे मूढ दिसाभाए जाए यावि होत्था)
એક દિવસની વાત છે કે જ્યારે તેઓ સર્વે સાયાત્રિક પિતવધિ એક સ્થાને એકત્ર થઈને બેઠા હતા ત્યારે આઠમાં અધ્યયનમાં વર્ણિત અરડનક શેઠની જેમ તેમને પણ લવણ સમુદ્રમાં થઈને પરદેશમાં વેપાર માટે જવાને વિચાર થયે વિચાર રિથર થતા જ તેઓ જ્યારે નૌકા વડે લવણ સમુદ્રમાં સેકડે જન સુધી પહોચી ગયા ત્યારે જીનપાલિત અને જીનરક્ષિતની જેમજ તેમના માટે પણ સેકડો એચિંતા ઉપદ્રવ ઉત્પન્ન થયા તે વખતે પ્રલય કાળના જેવો પ્રચડ વાયુ કુકાવા લાગ્યા તેથી તેમની નૌકા વાર વાર ડગ મગવા લાગી, આમથી તેમ ફરવા લાગી વારેઘડીએ ચચળ થઈને, વાર વાર કુંભિત થઈને એક જ સ્થાન ઉપર નીચે ઉપર થવા લાગી, તેનાથી આગળ વધી નહિ તેથી નિયમિક-નાવિક મહિનાથી રહિત થઈ ગયો દિશા એને જાણવાનું તેનું જ્ઞાન જતું રહ્યું માર્ગજ્ઞાનથી રહિત થઈને દિમૂઢ બની