________________
-
स्मिन् युगे, एकस्मिन् समये द्वाईन्ती मा चक्रवर्तिनी या बलदेवी पापामुदेवी या 'उप्पजिसु ' उदपवेताम् , 'उपनिति ' उत्पयेते उपज्जिस्सति ' उत्पत्स्येते वा, एव खल हे वासुदेव ! जम्बूद्वीपाद् मारताद् दि हस्तिनापुरनगरात् पाण्डो राज्ञ. ' सुण्डा ' स्नुपा-पुत्रवधूः, पञ्चाना पाण्डवाना भार्या द्रौपदी देवी तर पथ एगे खेत्ते एगे जुगे गे समए दुवे अररता वा,चपावट्टी चा, बलदेवा वा, वासुदेवा यो उप्पजिसु, उत्पनिति, उपजिस्मति वा,) तय मुनिसुव्रत तीर्थ कर प्रभुने उन कपिल वासुदेव से इस प्रकार का हे कपिल वासु देव ! मेरे पास धर्म को सुनते समय तुम्ह शप शन्द शरण कर इस प्रकार का यर आध्यात्मिक सकप-विचार उत्पन्न शुआ है, कि क्या कोई दूसरा वासुदेर उत्पन्न हो गया है-जिसके शव का शद मुझे सुनाई दिया है। कहो कपिल वासुदेव ! यही बात है न ? तय कपिल वासुदेवने कहा-हा प्रभो! यही बात है-ऐसा ही विचार उत्पन्न हुआ है-तय मुनिसुव्रत भगवान्ने कपिल वासुदेवसे कहा-हे कपिल वासुदेव ऐसी बात न भूतकाल में हुई है और न भविष्यकाल में होगी-न वर्त मान् मे होती है कि जो एक ही क्षेत्र में एक ही युगमें एक ही समय में दो अहंत प्रभु, दो चक्रवर्ती, दो बलदेव, दो वासुदेव, उत्पन्न हो रहे हों, उत्पन्न शुए हो और आगे उत्पन्न हो। (एक खलु वासुदेगा! जद्दीवा
ओ भारहाओ वामाओ हथिणाउरणयरोओ, पडस्मरणो सुहा एगे समए दुवे आहता वा चकवट्टो वा, वासुदेवा वा उपज्जिसु, उप्पजिति, उप्पज्जिस्सति वा)
ત્યારે મુનિસુવ્રત તીર્થ કર પ્રભુએ તે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે કપિલવાસુદેવ મારી પાસે ધને સાભળતા શખ-શબ્દ સાંભળીને તમને આ જાતને આધ્યાત્મિક સ કલ્પ-વિચાર ઉત્પન્ન થયે છે કે, શું કઈ બીજે વાસુદેવ ઉત્પન્ન થયો છે-જેના શખને ઇવનિ મને સંભળાઈ રહ્યો છે બેલે, -વિલ વાસુદેવે કહ્યું કે હે પ્રભુ! એ જ વાત છે મારા મનમાં એ જ જાતને વિચાર ઉદુભવ્યો છે ત્યારે મુનિસુવ્રત ભગવાને કપિલ વાસુદેવને કહ્યું કે હે કપિલ વાસુદેવ! આવી વાત ભૂતકાળમાં થઈ નથી અને ભવિષ્યકાળમા થશે નહિ અને વર્તમાનકાળમાં સમાવી શકે તેમ પણ નથી કે જે એક જ ક્ષેત્રમા, એક જ યુગમા, એક જ સમયમા બે અર્હત પ્રભુ, બે ચક્રવર્તી, બે બળદેવ, બે વાસુ દેવ ઉત્પન્ન થયા હોય, ઉત્પન્ન થઈ હ્યા હોય અને આગળ ઉત્પન્ન થવાના હેય
(एव खलु वासुदेवा । जयू दीवाओ भारहाओ वासाओ इत्थिणाउरणया राओ, पहुस्स रणो, मुण्हा पचण्ह पडाण भारिया दोवई देवी तव