________________
मनगारधर्मामृतपिणी टोका अ० १६ द्रौपदीचरितनिरूपणम् सयतस्तथा विधो न भवति यः सोऽसयता=सयमरहित इत्यर्थः, अविरत =अतीत कालिम्पापाजुगुप्सापूर्वक, भविष्यति च सरपूर्वकमुपरतो निवृत्तो विरतस्तथा विधो न भाति यः सोऽविरतः, रितिरहितः, अप्रतिहतप्रत्याख्यातपापकर्मा प्रतिहत वर्तमानकाले स्थित्यनुभागहासेन नाशित तथा प्रत्याख्यात-पूर्वकृतातिउनके लिये तीन चार आदक्षिण प्रदक्षिण किया-करके उनको वंदनाकी नमस्कार किया। वंदना नमस्कार करके फिर उन्होंने उनसे महान् पुरुषों के बैठने योग्य आमन पर चैटने के लिये प्रार्थना की-इस के याद वे कच्छुल्ल नारद जल के छीटो से सिक्त हुए आसन पर कि जो दर्भ के अपर आस्तीर्ण या घट गये। बैठकर उन्होंने पाडु राजा से राज्य की यावत् अतः पुर की कुशल वर्ता पूली। उनके पूलने पर पांड राजाने कुन्ती देवी ने एव पांचों पाडवों ने उन कन्छल नारद को खूप आदर किया यावत अच्छी तरह से उनकी पर्युपासना की। द्रौपदी ने उन्हें असयत, अविरत एव अप्रतिहत प्रत्याख्यतपापकर्मा जानकर उनका आदर नहीं किया, उनके आगमन की अनुमोदना नहीं की और न वह उनके आने पर उठी। वर्तमान कालिक सर्व सावद्य अनुष्टान से जो निवृत्त होता है वह सयत है-ऐसा सयत जो नही होता है वह असयत कहलाता है। अतीत काल में हुए पापों से जुगुप्सा पूर्वक और भविष्यकाल में उनसे सवर पूर्वक जो उपरत होता
સામે જઈને તેમણે ત્રણવાર તેમની મેર આદક્ષિણ પ્રદક્ષિણું કરી ત્યારપછી તેમણે વદન તેમજ નમન કર્યા અને પછી તેમને પિતાના કરતા મોટા માણોને બેસવા ગ્ય આસન ઉપર બેસવાની વિનતી કરી ત્યારબાદ તે કરછુડલ નારદ પાણીના છાટાએથી ભીના પાથરેલા દર્ભના આસન ઉપર બેસી ગયા બેસીને તેઓએ પાડુરાજાને રાજ્યની ચાવત રણવાસની કુશળવાર્તા પૂછી પાડુરાજા, કુતીદેવી અને પાંચે પાડાએ કચ્છલ નારદને ખૂબજ આદર કર્યો યાવત્ સારી રીતે તેમની પ પાસના કરી તેમને અસયત, અવિરત અને અપ્રતિહતપ્રત્યાખ્યાતપાપકર્મા જાને દ્રૌપદીએ તેમને આદર કર્યો નહિ તેમના આગમનની અનુમોદના કરી નહિ અને જ્યારે તેઓ આવ્યા ત્યારે પણ તે ઊભી થઈ નહિ વર્તમાનકાલિક સર્વ સાવદ્ય અનુષ્ઠાનથી જે નિવૃત્ત હોય છે તે સ યત છે, આ વ્યાખ્યા મુજબ જે સ યત નથી તે અસ થત કહેવાય છે ભૂતકાળમાં થઈ ગયેલા પાપકર્મોપી જુગુપ્સાપૂર્વક અને ભવિષ્ય કાવમાં તેમનાથી સવરપૂર્વક જે ઉપરત હોય છે તે વિરત છે, એવો જે નવી તે અવિરત છે, એટલે કે વિગતિથી રહિત છે વતમાનકાળમાં જેમાં
-