________________
अनगारधामृतवपिणी टी० १० १६ द्रोपटीचर्चा
५२१ __ अखण्डसौभाग्यप्रचुरभोगकामनया कामदेवस्यैव पूजन तदानीमुपपद्यते । कामपूजन विवाहोत्सवे निस्तस्तो भवतीति लोके प्रसिद्वमस्तीति प्रतिमापूजकोऽपि श्री वर्धमानमरि प्रोक्तमान् । स्पप्ट चैतत् तद्विरचिते आचारदिनारे द्वितीयविभागे--" परममये गणपतिकन्दर्प स्थापनम् । गणपतिकन्दर्पस्थापन सुगम लोक्मसिद्धम् । " इति । टीकाकार निर्णय करते है____ अखड सौभाग्य एव प्रचुर भोग की इच्छा से कामदेव का ही पूजन उस ममय द्रौपदी ने किया है-यही यात सगत वैठती है। लोक मे भी यही व्यवहार देग्वा जाता है कि विवाह के समय अच्छी तरह गाजे बाजे के सार काम देवका पूजन लोग किया करते हैं। इस बात को वर्धमान मरि भी जो प्रतिमापूजन के पक्षपाती है स्वीकार करते हैं और ऐसा ही करते है। इमी बात का स्पष्टीकरण उन्हों ने स्वनिमित आचारदिनकर के द्वितीय विमाग मे किया है-वे लिखते हैं कि
- परसमये गणपतिकदर्पस्थापनम् । गणपतिकदर्पस्थापन सुगम लोकप्रसिद्धम्" इति ।
लौकिक शास्त्र में गणपति एव दर्प (कामदेव ) की स्थापना होती है अत' गणपति और कन्दर्पका स्थापन करना सुगम और लोकप्रसिद्ध है। કાર નિર્ણય કરતા કહે છે કે –
અખડ સૌભાગ્ય તેમજ પ્રચુર ભોગની ઈચ્છાથી જ તે સમયે દ્રૌપદીએ કામદેવનુ જ પૂજન કર્યું છે, આ વાત જ એગ્ય લાગે છે લોકમાં પણ આ જાતને જ વહેવાર જોવામાં આવે છે કે લગ્નના વખતે વાજા એની સાથે સારી રીતે કામદેવનું પૂજન લેરો કરતા રહે છે. આ વાતને વર્ધમાનસૂરિ પણ કે જેઓ પ્રતિમા પૂજનના તરફદાર છે-સ્વીકાર કરે છે અને આ પ્રમાણે જ કહે છે આ વાતનું સ્પષ્ટીકરણ તેમણે સ્વનિર્મિત આચાર દિનકરના બીજા વિભા ગમાં કર્યું છે તેઓ લખે છે કે
“परसमये गणपतिकदर्पस्थापनम् । गणपतिकदर्पस्थापन सुगम लोक प्रसिद्धम् ” इति ।
લૌકિક શાસ્ત્રમાં ગણપતિ અને કદર્પ (કામદેવ) ની સ્થાપના થાય છે તેથી ગણપતિ દર્પની સ્થાપના કરવી તેજ સુગમ અને લેવપ્રસિદ્ધ છે.