________________
३४८
Garrर्मकथासूत्रे
धर्मकथा वर्तमानप्यनुपयोगे सति आगमतो द्रव्यावश्यकम्, 'नत्र ओगो दव्व' इति वचनात् । अनुपयोगो भावशून्यता ।
वाचना से, गुरु के प्रति तद्विषयक प्रश्न लक्षणरूप पृच्छना से बार बार सूत्र और अर्थ के अभ्यासरूप परावर्तन से तथा धर्मकथा से वर्तमान होता हुआ भी अनुपयुक्त अवस्थासपन्न होने से आगम की अपेक्षा द्रव्य आवश्यक है | अनुपयोग का नाम ही द्रन्य है ।
भावार्थ - " भूतस्य भाविनो वा भावस्य हि कारण तु यलोके तहव्यम् " यह द्रव्यनिक्षेप का लक्षण है। भूतपर्याय या भविष्यत् पर्याय का जो कारण आधार होता है, वह द्रव्य है जिस प्रकार किसी राजा के युवराज को राजा कह दिया जाता है यद्यपि वह अभी वर्तमान में राजारूपपर्याय से युक्त नहीं है-आगे उसे राजपर्याय प्राप्त होगी, परन्तु फिर भी उसे व्यवहार में लोग राजा कहते है । यह भविष्यत पर्याय की अपेक्षा द्रव्य निक्षेपका विषय है । जो पहिले राजा था - कारण वश जन वह राजगद्दी का परित्याग कर देता है तब भी लोग उसे राजा कहते हैं । यहा उस राजा में यद्यपि वर्तमान समय मे राजपर्याय से युक्तता नही है तौ भी भूतकाल की अपेक्षा से ही उसे राजा कहा जाता है। यह भूतकाल की अपेक्षा से राजपर्याय का आधार होने के कारण द्रव्य निक्षेप का विषय है प्रकृत मे इस निक्षेप की आयोजना इस प्रकार से
27
વિષયક પ્રશ્ન લક્ષણ રૂપ પૃચ્છનાથી, વારવાર સૂત્ર અને અના અભ્યાસ રૂપ પરાવતનથી તથા ધયાથી વર્તમાન હોવા છતાયે અનુપયુક્ત અવસ્થા સ પન્ન હાવાથી આગમની અપેક્ષા દ્રવ્ય આવશ્યક છે, અનુપયેાગનુ નામ જ દ્રવ્ય છે भावार्थभूतस्य भाविनो वा भावत्यहि कारण तु यल्लाके तद् द्रव्यम् આ દ્રવ્ય નિક્ષેપનુ લક્ષણ છે. ભૂત-પર્યાય કે ભવિષ્યત પર્યાયને જે કારણ આધાર હાય છે, તે દ્રવ્ય છે જેમ કેાઈ રાજાના યુવરાજને રાજા કહી દેવામા આવે છે. જો કે તે વમાનમાં રાજા રૂપ પર્યાયથી યુકત નથી આગળ તેને રાજ પર્યાય પ્રાપ્ત થશે, છતાયે તેને વ્યવહારના લેકે રાજા કહે છે આ ભવિષ્યત પર્યાયની અપેક્ષા દ્રવ્ય નિક્ષેપને વિષય છે જે પહેલા રાજા હતા પણ કાઈ કારણુસર રાજગાદિને તે પરિત્યાગ કરી દે છે, ત્યારે પણ લોકો તેને રાજા કહે અહીં તે રાજામા ને કે વર્તમાન સમયમા રાજ પર્યાયથી ચુતતા નથી છતાયે ભૂતકાળની અપેક્ષાથી તેને રાજા કહેવામા આવે છે આ ભૂતકાળની અપેક્ષાથી તેને રાજા કહેવામા આવે છે આ ભૂતકાળની અપેક્ષાથી રાજપર્યાયના આધાર ડાવા બદલ દ્રવ્પ નિક્ષેપના વિષય છે પ્રકૃત્તમા આ
___