SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ श्राताधर्म कथा यत्तु उपलक्षणमात्र चेद पालमदने तयोर्भेदकवनम् - अपरस्यापि चमकारभेदस्य सम्भवात् इत्युक्त वदुत्सूत्रमरूपणम् यथोत्त्पभियानामनिक्षेपे इत्वरिकताया. काचित् सभवेऽपि भगवानुत्यादुपलक्षणमिति न स्वीकृत तथैव स्थापनाया कालातिरिक्तस्य भेदहेतोः कल्पनेऽप्युत्तम स्पण प्रसज्येत कालान्यकृत यावत्कधिक ही होता है । इसी अपेक्षा को लक्ष्य में रखकर भगवान ने उसमे इत्वरिकता का कथन न कर केवल यावत्कधिकता का ही कथन किया है यदि नाम में जो केवल इत्वरिकता ही मानी जावेगी तो यह बात सिद्धान्त से वहिर्भूत होने से मानने वाले के लिये उत्प्ररूपणा करने की आपत्ति का दोष आवेगा- क्यों कि शास्त्र में भगवान ने नाम निक्षेप में केवल यावद्रव्य भविता ही प्रदर्शित की है । "" जो व्यक्ति इस शका का इस प्रकार से समाधान करते हैं कि काल के भेद से जो नाम और स्थापना मे भेद कहा गया है वह केवल उपलक्षण मात्र है - इससे अन्य अनेक प्रकारों से भी इन दोनों में परस्पर भेद है यह बात जानी जोती है" सो उनका यह कथन शात्रमर्यादा के विरुद्ध है जिस प्रकार नाम निक्षेप में कही २ इत्वरिकता होने पर भी भगवान द्वारा स्वीकृत न होने से वह उपलक्षगरूप से स्वीकृत नही की गई है-उसी प्रकार स्थापना में भी कालकृत भेद के સામાન્ય કથન છે વિશેષ નહિ સામાન્ય રૂપથી નામ યાવત્ કથિત જ હાય છે. આ વાતને સામે રાખીને જ ભગવાને તેમા ઇત્વરિકતાનું કથન ન કરતા ફક્ત યાવત્કથિકતાનું કથન કર્યુ છે જે નામમા ફકત ઇંવરિકતા જ માનવામા આવશે તે! આ વાત સિદ્ધાન્તની બહાર હોવાથી માનનાર માટે ઉત્સૂત્ર પ્રરૂ પા કરવા રૂપ દોષ આપશે કેમકે શાસ્ત્રમા ભગવાને નામ નિક્ષેપમાં ફક્ત ચાવનૢ-દ્રવ્ય-ભાવિતા જ મતાવી છે જે માંણસે આ શકાનું સમાધાન આ પ્રમાણે કરે છે કે “ કાલના ભેદથી જે નામ અને સ્થાપનામા તફાવત ખતાવવામા આવ્યા છે તે ફક્ત ઉપલક્ષણ માત્ર છે. એથી બીજા અનેક પ્રકારાથી પણ આ ખનેમા પરસ્પર તફાવત છે આ વાત સ્પષ્ટ થાય છે “ જેથી તેમનુ આ કહેવું શાસ્ત્ર-મર્યાદાથી વિપરીત છે. જેમ નામ-નિક્ષેપમા કાઈક કાઇક ઠેકાણે ઈત્રરિકતા હૈાવા છતાયે ભગવાન વડે સ્વીકૃત ન હેાવાથી તે ઉપનક્ષણુ રૂપથી સ્વીકારવામા આવી નથી, તેમ સ્થાપનામા પન્નુ કાલકૂત લેક સિવાય બીજા લૂટે 1
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy