SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्माभृतयरिंगी टीका में० १६ द्रौपदीचर्या स्वयमेव भगवता-अहिंसासंयमतपसां वर्मत्व,तथा - तेपामुत्कृष्टमङ्गलस्वरूप त्वेन प्राधान्य च वर्णित, तत्राप्यहिंसाया -सपर्ममूलत्वेन प्राधान्यात् प्रथम स्थान मदत्तम् । तस्य सर्वप्रधानन्याऽहिंसाधर्मस्य पटूकायोपमर्दनसाध्ये मूर्तिपूजने मूलत. समुच्छेद केवलालोकेन साक्षात् पश्यन् भगवानहन मूर्तिपूजनार्थमाज्ञा प्रदधादित्याकाशकुसुममिवात्यन्तमसदेव वो यम् ।। स्पष्ट रूप से ज्ञान के विषय नहीं हो सकते है । अत. ऐसे विषयों में सर्वज्ञ के वचन ही प्रमाण कोटि में अगीकार करना चाहिये। भगवान ने स्वय ही अहिंसा, संयम और तप मे धर्मरूपता तथा उत्कृष्ट मगलरूप होने से प्रधानता कही है। अहिंसा में जो प्रधान रूपता कही गई है उसका मुख्य कारण यह है कि वह समस्नधर्मों का मूल है और इसीलिये उसे उन्हो ने सर्वप्रथमस्थान दिया है जब यह बात है तो विचारना चाहिये कि भगवा मूर्तिपूजा की आज्ञा कैसे दे सकते हैं। क्यों कि वह पूजा पटूकाय के जीरो की विराधना से साय होती है। इस विरापना में अहिंसा धर्म को मूलतःही अभाव समाया हुआ है । अर्थात् मूर्तिपूजा में उस प्रभुप्रतिपादित अहिंसा धर्म का सर्वथा उन्ले हो हो जाता है-मूर्तिपूजा करने वाला पूजक अहिंसा धर्म का रक्षक नही हो सकता है-प्रत्युत उसे हिंसा का ही दोप लगता है इस प्रकार स्वयं भगवान जब अपने केवल ज्ञान से इस बात को તેમ નથી એથી એવી બાબતમાં સર્વ ના વચને જ પ્રમાણુ રૂપમાં સ્વીકારવા જોઈએ ભગવાનને પિતે જ અહિંસા, સ યમ અને તપમા ધર્મ રૂપતા તેમજ ઉત્કૃષ્ટ મગળરૂપ હોવાથી પ્રધાનતા બનાવી છે અહિંસામાં જે પ્રધાન રૂપતા દર્શાવવામાં આવી છે, મુખ્યત્વે તેનું કારણ આ પ્રમાણે છે કે તે બધા ધર્મોનુ મૂળ છે અને એથી તેને મૌએ સૌ પ્રથમ સ્થાન આપ્યું છે જ્યારે એવી વાત છે ત્યારે આપણે વિચારવું જોઈએ કે ભગવાન મૂર્તિપૂજાની આજ્ઞા કેવી રીતે આપી શકે તેમ છે ? કમ કે તે પૂજા તે પકાયના જીવોની વિરાધનાથી સાધ્ય હોય છે આ વિરાધનામાં અહિંસા ધર્મતે મુખ્યત્વે અભાવને જ સમાવેશ થયો છે તેમ કહી શકાય છે એટલે કે મૂર્તિપૂજામાં તે પ્રભુ પ્રતિપાદિત અહિંસા ધર્મને સપૂર્ણ પણે ઉછેદ જ થઈ જાય છેમૂર્તિપૂજા કરનાર પૂજારી અહિંસા ધર્મને રક્ષક થઈ શકતું નથી અને બીજી રીતે તે તેને હિંસાને દેવ જ એ પડે છેઆ રીતે જયારે પિતે ભગવાન પિતાના કેવલજ્ઞાનથી આ
SR No.009330
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages1222
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy