________________
এখানকাথায়
वेयव्या" न परितापयितव्या अन्नपानाघरोधनेन मीमातपादी स्थापनेन च न पीडनीयाः, "न फिलामेयया" नसामयितव्या-न खेदयितव्यान विष शस्त्रादिना मारयितव्याः। ___ एपः अनन्तरोक्तः सर्डिनगात्मरूपितः, धर्मः सर्गमाणिप्राणातिपातविरमण रूपः, शुद्धा निर्मल:-पापानुबन्धरहित-इत्यर्य । आईतवर्मादन्यस्तु धर्मत्वेन यः शाक्यादेरभिमतः स खल असशसरागोपदिष्टत्वेन हिंसाटिदोपसहावेन च न शुद इति भाषः । अत एव-एप नित्यः अविनाशी, सर्वदा पञ्चमु महानिदेहेषु सद्भाव का कारण उसमें असर्वज्ञ और मरागियों द्वारा प्रणीतता ही है पूर्ण ज्ञानीयो द्वारा प्रदर्शित मार्ग ही शुद्ध होता है इसका कारण उनमें राग देप का सर्वथा अभाव ही होता है। असर्वन या रागढेपकलपित. चित्तवालों द्वारा प्रदर्शित मार्ग इसलिये शुद्ध नहीं होता है कि वे एक तो उस विषय के पूर्ण ज्ञाता नहीं होते, दसरी अपनी रागदेपमयी प्रवृ. त्ति को पुष्ट करने के लिये उसकी अन्यथा भी प्ररूपणा कर देते हैं। ऐसा धर्म शाश्वतिक निल नहीं होता है-क्यों कि ऐसा धर्मका विशिष्ट ज्ञानियों केवलज्ञानियो द्वारा जीवों का कल्याण की कामना से निराक रण कर दिया जाता है । वीतरागप्रतिपादित धर्म ही अविनाशी रहता है, और उसीसे जीवों का सदा कल्याण होता रहता है । इसमे अन्य थाप्ररूपणाके लिये थोडी सी भी जगह नहीं मिलती है। पच महाविदेह क्षेत्रों में अब भी इस शुद्धधर्मका सद्भाव है। इसी अपेक्षा इसे सत्रकारने नित्य-अविनाशी कहा है । शाश्वतगतिरूप मुक्ति का कारण होने से લીધે જ તેમાં હિંસા વગેરે સદેષતા છે પૂર્ણજ્ઞાનીઓ વડે પ્રદર્શિત માર્ગે જ શુદ્ધ હોય છે કેમકે તેઓમા સ પૂર્ણ પણે રાગદ્વેષને અભાવ જ હોય છે અસર્વજ્ઞ કે રગદ્વેષ કલુષિત ચિત્તવાળા લોકે વડે પ્રતિપાદિત માર્ગ શુદ્ધ એટલા માટે હેત નથી કે તેઓ પ્રથમ તે તે વિષયને સ પૂર્ણ પણે જાણતા નથી અને બીજુ તેઓ પિતાની રાગદ્વેષમયી પ્રવૃતિને પુષ્ટ કરવા માટે તેની અન્યથા પ્રરૂપણ પણ કરી બેસે છે એ ધર્મ શાશ્વતિક–નિત્ય હેતે નથી કેમકે એવા ધર્મનું વિશિષ્ટ જ્ઞાનીએ-કેવળજ્ઞાનીઓ-વડે જીવની કલ્યાણ કામનાથી પ્રેરાઈને નિરાકરણ કરવામાં આવે છે વીતરાગ પ્રતિપાદિત ધર્મ જ અવિનાશી રહે છે, અને તેથી સર્વદા જીવનું કલ્યાણ થતું રહે છે આમા અન્યથા પ્રરૂપણા માટે અવકાશ જ નથી અત્યારે પણ પચવિદેહ ક્ષેત્રમાં આ શદ્ધ ધર્મનો સભાવ છે આ ધમને આ દૃષ્ટિથી જ સરકારે નિ, ? કહ્યો છે. શાશ્વત ગતિ રૂપ મુક્તિને હોવાથી આ ધ