________________
भनगारधर्मामृतर्पिणी टोफा अ० १६ द्रौपदीचर्चा . २९
चारितानुवादवचनस्य विधायकत्वाद्गीकारे सूर्याभदेवचरिते शस्त्रादिवस्तूनामर्चनस्य श्रूयमाणतया तन्मते तदपि विवेय स्यात् ।
द्रौपद्यऽपि तत्र सलु प्रतिमाया भगरतोऽईत. पूजन न कृतम् , जैनप्रवचने प्रतिमापूजनस्य विधानाभावात् , प्रतिमापूजनस्य पट्कायजीवहिंसासा-यतया जैन धर्मत्त्वाभावाच ।
तथाहि-प्रतिमापूजाऽङ्गीकारे तदर्थ पट्कायहिंसाऽवश्यभाविनी, एव च जाता है कि वह उन्हीं मे चित्त लगाकर और मन को तन्मय करके इसे उभय फाल में अवश्य करें।
चरित के अनुवादक कथन करने वोले-वाक्य को यदि विधेय रूप से स्वीकार किया जाय तो सूर्याभदेवके चरित में सड़्गादि शस्त्र आदि वस्तुओ की भी पूजा सुनी जाती है-अन• उनमें भी पूज्यता आजानी चाहिये और इस प्रकार से पूजन के पक्षपातियों को उनका पूजन भी विधेय कोटि मे मानलेना चाहिये।।
द्रौपदी ने भी वहा प्रतिमा मे जो भगवान अर्हत की पूजन नहीं को उसका कारण यह है कि एक तो जैन प्रवचन में प्रतिमा पूजन के विधान का अभाव है और दूसरे-यह प्रतिमा पूजन षट् काय के जीवो की विराधना द्वारा साध्य होती है, इसलिये इस प्रतिमा पूजन मे जिनेन्द्र द्वारा प्रतिपादित-धर्म आत्मकल्यणसोधकरूप सम्यग्दर्शनादिक का अभाव है। पटू काय के जीवों की विराधना से जो साध्य हुआ करता है वहा सच्चे धर्म के दर्शन तक भी दुर्लभ हैं अतः प्रतिमा पूजन ન હોય તેની એ ફરજ થઈ પડે છે કે તે તેમાં જ પિતાનું ચિત્ત પરેવીને મનને તલ્લીન કરીને તેને અને કાળમા અવશ્ય આચરે
ચરિતને અનુવાદક રૂપે બતાવનાર વાકયને જે વિધેય રૂપમાં સ્વીકારવામાં આવે તે સૂર્યાભદેવના ચરિતમાં શા વગેરે વસ્તુઓની પણ પૂજાની વાત સાભળવામાં આવે છે જેથી તેમનામાં પણ પૂજ્યતા આવી જવી જોઈએ અને આ રીતે પૂજનના પક્ષપાતીઓએ તેમની પૂજા પણ વિધેયના રૂપમાં માન્ય કરવી જોઈએ
દ્રૌપદીએ પણ ત્યા પ્રતિમામા ભગવાન અહંતનું પૂજન કર્યું નથી તેનું કાર એ છે કે પ્રથમ તે જૈન પ્રવચનમાં પ્રતિમા–પૂજનનુ વિધાન નથી અને બીજુ આ પ્રતિમા પૂજન ષકાયના જીવોની વિરાધના દ્વારા સંપન્ન હોય છે, તેથી આ પ્રતિમા પૂજનમા જીતેન્દ્ર વડે પ્રતિપાદિત ધર્મ–આત્મકલ્યાણ સાપક રૂપ સમ્યગૃ-દર્શન વગેરેને અભાવ છે પકાયના જીવોની વિરાધનાથી