________________
पण टी० अ० १६ द्रौपदीचरितवर्णनम्
૨૭૧
नयरे तेणेव पहारेत्थ गमणाए २ एएणेव कमेण तच्च दूय चपानयरिं तत्थण तु कण्ण अगराय सेल्ल नदिराय करयल तहेव जाव समोसरह चवत्थदूय सुत्तिम नयरिं, तत्थण तुम सिसुपाल दमघोमसुय पचभाइसय परिवुड करयल तहेच जाव समोसरह) इस के बाद दूत अपने राजा की आज्ञा प्रमाण कर वहा से हस्तिनापुर को चला गया । वहाँ पहुँच कर उसने पांडुराजा आदि से बडे विनय पूर्वक इस प्रकार कहा- कापिल्यपुर में द्रौपदी का स्वयवर होगा- सो आप सन कृपाकर शीघ्रातिशीघ्र वहा पारे । उस तरह के समाचार देकर वह दूत पाडुराजा आदि से सम्मानित होकर वहा से वापिस हो गया । पाडुराज आदि स्नान कर सर्वालकारो से विभूषित होकर गजारूढ हो, चतुरगिणी सेना के साथ अपनी ऋद्धि आदि के अनुसार यावत् जहा कापिल्यपुर नगर था उस ओर चल दिये। इस तरह कृष्ण वासुदेव की तरह यहां पर सब पाठ लगा लेना चाहिये । उस पाठ से इस मे विशेषता केवल इतनी है कि वे सब जब द्वारावती नगरी से कापिल्यपुर नगर को जाने के लिये निकले तो उनके साथ भेरी थी- यहा वह नही है । इसी क्रम से द्रुपद ने तीसरे दूत को बुलाया - बुलाकर उससे भी इसी प्रकार से
पुरे नयरे तेणेत्र पहारेत्य गमणाए २ एएणेत्र कमेण तच्च दूय चपानयरिं तत्थ तुम कण्ण अगराय सेल्ल नदिराय करयल तदेव नाव समोसरह चवत्थ दूय सुतिमइ नयरिं तत्थण तुम सिसुपाल दमवोससुय पचभाइनयम प खिड करयल तद्देव जात्र समोसरह) त्यारपछी इत पोताना राजनी आज्ञा પ્રમાણે ત્યાથી હસ્તિનાપુર તરફ રવાના થઇ ગયા ત્યા પહેાચીને તેણે પાડુ રાજા વગેરે રાતને નમ્રપણે આ રીતે વિનતિ કરી કે-કાપિલ્યપુરમા દ્રૌપદીને સ્વયંવર થશે તે આપ સૌ કૃપા કરીને સત્વરે ત્યા પધારો આ રીતે સમાચારો આપીને તે દૂત પાડુરાજ વગેરેથી સન્માન પામીને ત્યાથી પાછા ફર્યો પાડુરાજ વગેરે બધાએ પણ સ્નાન વગેરેથી પરવારીને તેમજ સર્વાં લકારાથી સુમજ્જ થઈને હાથીઓ ઉપર સવાર થયા અને પાત પોતાની ચતુરગિણી સેના તેમજ ઋદ્ધિની સાથે યાવત્ જે તર કાપિલ્યપુર નગર હતું તે તરફ રવાના થયા. આ પ્રમાણે કૃષ્ણુ-વાસુદેવની જેમજ અહીં પણ વન સમજી લેવુ જોઈએ. કૃષ્ણ-વાસુદેવના પાઠમા પાડુરાજ કરતા એટલી વિશેષતા હતી કે તેઓ જ્યારે દ્વારાવતી નગરીની બહાર નીકન્યા ત્યારે તેમની સાથે લેરી પણ હતી, પાડુરાજની સાથે ભેરી ન હતી આ પ્રમાણે દ્રુપદ રાજાએ ત્રીજા તને એટલાન્યા અને તેને પણ આ રીતે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે