________________
मातागो टो० अ० १६ धर्मरुध्यनगारवरितवर्शनम् रुचिमनगारमेवमवदन् यदि सल स हे देशोनुप्रिय । एतद् शारदिकं यावत्विक्तरुटुकतुम्क यारत् स्नेहारगाहम् जाहारयसि आहार करिप्यसि, तर्हि खलु लमकाले एव जीविताद् व्यपरोपिप्यसे' एतदशनेन मरणमवश्य प्राप्स्यसीत्यर्थ । वत्-तस्मात् मा खलु त्वं हे देशानुप्रिय '! एतद् शारदिकं यावदाहाग्ग, मा खलु निकल कर चपानगरी के बीचो बीचसे होकर चल दिये सो जहा सुभूमिभाग नाम का उयान था वहा आ गये | वा आकर वे अपने आ चार्य धर्मघोप स्थविर के पास आये वहा आकर उन्होंने भिक्षामें प्राप्त हुआ आसार बताया और बताने के पाद उस शारदिक कडवी तुरडी के यावत् स्नेहावगाड शाक की गध से अभिभूत होते हुए उन धर्मघोष आचार्य ने उस शारदिक यारत् स्नेहारगाढ शाफ में से एक पिन्दु मात्र को अपने हाथ की हथेली पर रख कर चखा (लित्तग खार कडुय अखज्ज अभोज्ज विसभ्यं जाणित्ता धम्मस्ड अणगार एव वयासी इण तुम देवाणुपिया। एय सालइय जाव ने हावगाह आहारेमि तो ण तुम अकोले चेव जीवियाओ ववरोविज्जसि ) चन्वते ही " यह तिक्त हैं क्षार से युक्त है कटुक है अखाद्य एव अभोज्ज है तथा विपभूत है" ऐसा जानर धर्मरुचि अनगार से उन्होंने ऐमा कहा हे देवानु प्रिय ! यदि तुम शारदिक कडवी तु बडी के पह सभार सभृत एवं स्नेहारगाढ इम शाक का आहार करोगे-तो निश्चय से विना मृत्यु के
નીકળીને ચ૫ નગરીની વચ્ચેના માર્ગથી પસાર થતા ના સુમિભાગ નામે ઉઘાન હતું ત્યા આવ્યા ત્યા આવીને તેઓ પિતાના આચાર્ય ધર્મઘોષ
વિરની પાસે આવ્યા અને ત્યાં આવીને તેમણે ભિક્ષામાં પ્રાપ્ત થયેલા આહારને બતાવ્યો અને બતાવીને તે શારદિક કડવી તૂ બડીના સરસ વઘારેલા થી તરતા શાકની સુવાસથી અભિભૂત થતા તે ધર્મઘોષ આચાર્યો તે શારદિક સરસ વઘારેલા ઘી તરતા શાકને હવેળી ઉપર મૂકીને ચાખ્યું
(तत्तग खार कडुय आवज्ज अभोज्न त्रिसभूय जाणित्ता धम्मरूइ अगगार एव पयासी-जइण तुम देवाणुप्पिया ! एय सालइय जाच नेहानगाढ आहारेसि तो तुम अकाले चेव जीवियाओ ववरोविज्जसि)
ચાખતા જ “આ તિકત છે, ખારૂ છે, કડવું છે, અખાદ્ય તેમજ અ ન્ય છે તથા વિધભૂત છે ” આવુ જાણીને ધર્મચિ અનગારને તેઓએ આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! જે તમે શારદિક કડવી ખૂબડીને સરસ વધા રેલા વીતરતા શાકને આહાર કરશે તે ચોક્કસ તમે કમોતે મરી જશે.