________________
गनगारधर्मामृतविणी टीका भु०२००८ चन्द्रप्रभादिदेवीना चरिनवर्णनम् ८४१ विजयम् , नपर-विशेषस्त्वयम्-पूर्वभवे मयुराया न गया भण्डीरावत सामुयानम् , चन्द्रप्रभो गाथापतिः, चन्द्रश्रो र्या, चन्द्रप्रभा दारिका, चन्द्रस्याग्रमहिपी, स्थितिर पल्योपम पञ्चाशद्भिर्वर्षपौरभ्यधिकम् । शेप यथा काल्याः । एव चद्रप्रभ विमान मे रहती थी और चद्रप्रभ सिंहासन पर बैठती थीश्रमण भगवान् महावीर को वदना करने एव उनसे धर्म का उपदेश सुनने के लिये उनके निकर आई- इसके बाद का इसका वृत्तान्त कालीदेवी के वृत्तान्त जैसा ही है। उसमें कोई अन्तर नही है। जहां अन्तर है-उसका खुलासा इस प्रकार है-पूर्वभव मे यह मथुरा नगरी में जन्मी थी। वहा भडीरावतसक उद्यान था। उस नगरी में चद्रप्रभ नाम का गायापति रहता था। उसकी भार्या थी जिसका नाम चद्रश्री था। उनके यहा यह चद्रप्रभा नामकी पुत्री थी। यह चन्द्र की अग्रमदिपी चनी। (ठिई अद्धपलिओचम, पण्णासाए वाससहस्सेहिं अभत्यि सेस जहा कालीए एव से साओवि चदस्स अग्गमहिसी) पचास हजार वर्ष से अधिक इसकी स्थिति आधेपल्य की है। इसके बाद का इसका जीवन वृत्तान्त काली दारिका के जीवन वृत्तान्त जैसा ही जानना चाहिथे। इसी तरह ज्योत्स्नाभा आदिशेष ३ देवियो के सन्ध को लेकर जो अध्ययन कहे गये है-वे जानना चाहिये ये सब ज्योत्स्नाभा
વિમાનમાં રહેતી હતી અને ચદ્રપ્રભ વિમાનમાં બેસતી હતી-શ્રમણ ભગવાન મહાવીરની વદના કરવા માટે અને તેમની પાસેથી ધર્મને ઉપદેશ સાંભળવા માટે તેમની પાસે આવી તેના પછીનું તેનું વૃત્તાત વલી દેવીના વૃત્તાત જેવું જ છે તેમાં કોઈ પણ જાતને તફાવત નથી જ્યાં તફાવત છે–તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે પૂર્વ ભવમા તે મથુરા નગરીમાં જન્મી હતી, ત્યા ભડરાવત સક ઉદ્યાન હતુ તે નગરીમા ચ દ્રપ્રભનામે ગાથાપતિ રહેતો હત ચશ્રી તેની ભાર્યાનું નામ હતું તેને ચદ્રપ્રભા નામે પુત્રી હતી આ ચન્દ્રની અગમહિલી (પટરાણી) થઈ
(ठिई अद्धपलिओचम, पण्णासाए वासपहस्सेहिं अमहिय सेस जहा कालीए एव सेसाओपि चदम्स अग्गमहिसी)
પચાસ હજાર વર્ષ કરતા આની સ્થિતિ અડધા પત્યની છે એના પછીનું આખુ જીવન વિષેનું વર્ણન કાલી દારિકાના જીવન જેવું જ સમજી લેવું જોઈએ આ પ્રમાણે નભા વગેરે બાકી ત્રણ દેવીઓના સ બ ધને લ.જે અધ્યયન કહેવામાં આવ્યા છે તેમને પણ સમજી લેવા જોઈએ