________________
antarafton टी० ६०२ ६० १ २०२ रात्रीदेवीघर्णनम्
८०९
रात्रिरिकाssसीत । पार्श्वस्य = पार्श्वमभोः समनमरणम् | रात्रिर्वारिका यथैव काली तथैव निष्कान्ता=तथैव शरीरवाकुशिका, तदेव स यावत् सर्वदु खानामन्त करिष्यति ।
दारिया पासस्स समोमरण राई दारिया जहेब काली- तर्हेच निक्सता, तहेवसरीर धाउसिया त चेत्र सव्व जाव अत काहिह एव खलु जबू । विणस्स निक्खेवओ ) उसके चले जाने के बाद श्रमण भगवान् महावीर से गौतम ने रात्रिदेवी का पूर्वभव पूजा-प्रभु ने उनसे इस प्रकार कहा - हे गौतम ' उसकाल और उस समय में आमलकल्पा नामकी नगरी थी । उसमें आम्रशालवन नामका उद्यान था। नगरीके राजा का नाम जितशत्रु था। वहां रत्रि नामका एक गाधापति रहता था । उस को भार्या का नाम रात्रिश्री था। इन दोनों के रात्रि नाम की एक पुत्री थी जिस प्रकार फाली प्रभु का उपदेश सुनकर प्रतिबोध को प्राप्त हो गई थी । उसी प्रकार पार्श्वनाथ के वहा उद्यान में आने पर भी उनसे धर्मोपदेश सुनकर प्रतिबोध को प्राप्त हो गई । अतः वह माता पिता से आज्ञा लेकर काली की तरह बड़े टाठ बाद के साथ शिविका में बैठाकर प्रभु के समीप माता पिता ले गये । वहा वह दीक्षित हो गइ | धीरे २ वह शरीर वाकुशिका बनगई । जिस प्रकार
जब काली - तदेव निक्खता, तत्र सरीरसाउसिया त चेत्र सव्य जाव अत काहिइ एव खलु जनू ! यज्झयणस्स निक्खेओ)
તેના ગયા ખાદ શ્રમણ ભગવાન મહાવીરને ગૌતમે રાત્રિ દેવીના પૂર્વભત્રની વિગત પૂછી પ્રભુએ તેમને આ પ્રમાણે કહ્યું કે હું ગૌતમ ! તે કાળે અને તે સમયે આમલકલ્પા નામે નગરી હતી તેમા આમ્રશાવવન નામે ઉદ્યાન હતુ નગરીના રાજાનુ નામ જિતશત્રુ હતું ત્યાં શત્રિ નામે એક ગાથાપતિ રહેતા હતા તેની પત્નીનુ નામ રાત્રિથી હતું તેએ અનેને રાત્રિ નામે એક પુત્રી હતી જેમ કાલી પ્રભુના ઉપદેશ શ્રવણુ કરીને પ્રતિબંધને પ્રાપ્ત થઇ તેમજ ત્યા ઉદ્યાનમાં પધારેલા પાર્શ્વનાથની પાસેથી ધર્મોપદેશ સાંભળીને તે પણ પ્રતિભાષિત થઇ ગઈ. એથી કાલીની જેમજ તેને પશુ પેાતાના માતાપિતાની પાસેથી આજ્ઞા મેળવી અને ત્યારપછી તેના માતાપિતાએ તેને પાલખીમા બેસાડીને પ્રભુની પાસે લઈ ગયા, ત્યા તે દીક્ષિત થઈ ગઈ ધીમે ધીમે તે પણુ શરીર ખાકુશિકા બની ગઇ જેમ કાલી દ્વારિકા પણું આર્યો થઇને શરીર વાકુશિકા બની ગઈ હતી ત્યારપછી જેવી સ્થિતિ કાલી આર્યોની