________________
शाताधर्मकथा
अनार्थे भगवान् पूर्वानिष्टान्तमाह - हे गौतम !' से जहानामए ' तद्यथा - नामकम् - यथा च बहुलपक्षस्य = कृष्णपक्षस्य 'पाडित्रयाचदे ' मतिषपञ्चन्द्रः पूर्णिमाचन्द्र प्रणिधाय = अपेक्ष्य, ' मणिधाये ' ति ' अपेक्ष्ये ' स्पर्थकमव्ययम् ' पूर्णिमाचन्द्रापेक्ष्येत्यर्थः हीन. = न्यूनः वर्णेन शुक्रतारूपेण, दीनः
६६०
चदे पुणिमा चद पणिहाय हीणो वण्णेण होणे सोम्मयाए हीणे निद्ध याए हीणे कतीए एव दित्तीए जुईए अघाए पभाव ओयाए लेस्साए मडलेण ) हे भदत ! जीव किस प्रकार से बढते है और किस प्रकार से घटते हैं ? जीव द्रव्य की अपेक्षा अनत होने से और प्रदेश की अपेक्षा प्रत्येक जीव द्रव्य असख्यात प्रदेश वाला होने से सदा अवस्थित परिणाम वाला कहा गया है-अतः इस स्थिति में न तो उस की वृद्धि हो सकती है और न उस की हानी ही । किन्तु यहा जो इस प्रकार का प्रश्न किया गया है उस का मन इस प्रकार है, कि जब आत्मा में क्षात्यादि गुणों की वृद्धि हो जाती है तो उन की वृद्धि से " जीव वहता है " ऐसा मान लिया जाता है और जब इन्ही आत्मिक गुणों की वृद्धि आत्मा मे नही होती है किन्तु रानि रहती है तो इस से जीव में हानि हो रही है ऐसा मान लिया जाता है । इसी अपेक्षा को लेकर यह प्रश्न किया गया है । अब भगवान हानि को स्पष्ट करने के लिये पहिले उसे ही दृष्टान्त द्वारा समझाते है - वे कहते हैं - हे गौतम! जैसे
प्रक्वस्स पाडिया चंदे पुण्णिमाचद पाणिहाय हीणो वण्णेण हीणे सोम्मयाए हीणे निदाए हीणे कतीए एव दित्तीए जुईए छायाए पभाए ओयाए लेस्साए मडलेण) હે ભદત ! જીવે કેવી રીતે વૃદ્ધિ પામે છે અને કેવી રીતે એછા થાય છે? જીવ દ્રવ્યની અપેક્ષાએ અનત હાવાથી અને પ્રદેશની અપેક્ષાએ દરેક જીવ દ્રશ્ય પ્રમદાવાળા હોવાથી હુ મેશા અવસ્થિત પરિણામવાળા કહેવામા આવ્યા છે. એથી આવી સ્થિતિમા તેની વૃદ્ધિ થઈ રાકે નહિ અને હાનિ પણ થઈ શકે નહિ પણ અહીં જે પ્રશ્ન કરવામા આવ્યા છે તેના મતલમ આ પ્રમાણે છે કે જ્યારે આત્મામા ક્ષાતિ વગેરે ગુણા વૃદ્ધિ પામે છે ત્યારે તેમની વૃદ્ધિથી व वृद्धि पामे छे” આમ માનવામા આવે છે અને જ્યારે એજ આત્મિક ગુણાની વૃદ્ધિ આત્મામા થતી નથી પણ વૃદ્ધિના સ્થાને હાનિ થવા માટે છે ત્યારે જીવમા હાન થઈ રહી છે” એવુ માનવામા આવે છે આ અપેક્ષાથી આ પ્રશ્ન પૂછવામા આવ્યે છે ભગવાન હવે હાનિને સ્પષ્ટ કરવા માટે સૌ પહેલા ધ્રાંત વર્ગ સમજાવતા કહે છે કે હે ગૌતમ ! જેમ કૃષ્ણપક્ષની એકમને ચદ્ર
८८
66