________________
॥ अथ नवमम् अध्ययनम् ॥ गतमष्ट' मध्ययन, साम्प्रत नवम मारभ्यते, अस्य पूर्वेण सहाय सम्बन्धपूर्वस्मिन् मायावतोऽनर्थः मोक्तः, रह च भोगेप्वविरतिमतोऽनों विरतिमतश्वार्थः मोच्यते, इति सम्बन्धेनायातस्यास्येदमादिसूत्रम्-'जइण भते' इत्यादि ।
मूलम्-जइण भते। समणेणं जाव संपत्तेणं अट्रमस्सणायज्झयणस्स अयमट्रे पण्णत्ते नवमस्त णं भंते । नायज्झयणस्स समणेणं जाव संपत्तेण के अटे पण्णत्ते , एव खलु जबू । तेणं कालेण२ चंपा नाम नयरी पुण्णभद्दे चेइए तत्थणं माकदी नाम सत्थवाहे परिवसइ, अड्डे जाव अपरिभूए, तस्स ण भदा
-नववा अध्ययन प्रारभ___ अष्टम अ ययन समाप्त हुआ। अब नौवां अध्ययन प्रारमें होता है इस अध्ययनका पूर्व अध्ययनके साथ इस तरहसे सबंध है पूर्व अध्ययन में कहा गया है कि जो साधु मायावी होते है वे अनर्थ के पात्र होते हैं अर्थात् यदि उसके महावतों में थोड़ा सा भी माया शल्य है तो वे उसे यथावत् फल जनक नही होते हैं-अब सूत्र कार इस अध्ययन द्वारा यह प्रकट करेंगे कि जो साधु भोगों से विरक्त नहीं होता है वह अनर्थका स्थान होता है और जो विरक्त होता है वह अपने प्रयोजनरूप अर्थको प्राप्त कर लेता है । इसी सरन्धको लेकर प्रारभ हुए इस अध्ययन का यह प्रथम सूत्र है (जहण भते समणेण जाव सत्तण) इत्यादि ।
નવમું અધ્યયન પ્રારભ ! આઠમુ અધ્યયન પુરૂ થયું છે નવમુ અધ્યયન હવે આર ભ થાય છે આઠમાં અધ્યયનની સાથે આ અધ્યયનને સ બ ધ આ પ્રમાણે છે કે આઠમા અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે જે સાધુઓ માયાવી હોય છે તેઓ અનર્થના પાત્ર હોય છે એટલે કે જે તેને મહાવ્રતમાં થોડું પણ માયાશલ્ય (માયા રૂપ કાટે) હેાય ત્યારે તેઓ તેમાં યોગ્ય ફળના અધિકારી થતા નથી હવે સૂત્ર પર આ અધ્યયનમાં એ વાત પણ કરવા ઈચ્છે છે કે જે સાધુ ભેગથી વિરકત થતો નથી તે અનર્થનું સ્થાન થઈ પડે છે અને જે વિરક્ત હોય છે તે પિતાના પ્રોજન રૂ૫ અર્થને મેળવી લે છે આ વિષયને લઈને પ્રારભ થતા નવમાં અધ્યયનનું આ પહેલું સૂત્ર છે—- -