________________
मनगारधर्मामृतवपिणी री० अ० १२ सातोदकविषये सुबुद्धिदृष्टान्त' ७२६ वर्षाणि व्यतिक्रान्तानि । तस्मिन् काले तस्मिन् समये द्वादश वर्षव्यतिक्रान्ते सतीत्यर्थः स्थविरागमन सजात, तएण-तदा खलु परिपनिर्गत । नितशत्रुरपि स्थविरान्तिके धर्म श्रुत्वा 'एव' एवमेव पूर्वोक्त सुबुद्धि वदेव सर्व नपर-विशेषस्त्व यम्-यत् है देवानुप्रिया । सुबुदिम् आमन्त्रयामि, ज्येष्ठपुन राज्ये स्थापयामि, ततः खल-तत्पश्चात् युष्माकमन्तिके यावत्-मुण्डो भूत्वा आगारात् अगारभावात अनगारिता साधुता प्रव्रजामि । स्थविरा ऊचु - हे देवानुपिय ! यथासुख-यथा सर्वासाइ वीइक्कनाइ ताइ तेण कालेण २ थेरागमण तएण जियसत्तू धम्म सोच्चा एव ज नवर देवाणुप्पिया ! सुबुद्धि आमतेमि, जेट्टपुत्त रज्जे ठावेमि, तएण तुम्भ अतिए जाव पव्ययासि ) इस प्रकार सुपुद्धि अमात्य ने जितशत्रु राजा की इस बात को स्वीकार कर लिया । इस तरह सुघुद्धि अमात्य के साथ विपुल मनुष्य भव सन्धी काम भोगो का अनुभव करते हुए जितशत राजाके १२ वर्ष निकल गये । उसकाल
और उस समय में-अर्थात् १२ वर्ष व्यतीत हो जाने के समय में स्थविरोफा वहां आगमन हुआ। नगर की परिपद स्थविरों का आग. मन सुनकर धर्म सुनने की भावना से उन स्थविरों के पास आई। जितशत्रु राजा भी आये उनसे धर्म का उपदेश सुनकर जितशत्रु राजा सचेत हो गये । उन्हों ने कहा हे देवानुप्रियो । मैं आपसे दीक्षा लेना चाहता हूँ अतः पहिले सुबुद्धि अपने अमात्य से पूउलू-और अपने ज्येष्ठ पुत्र को राज्य में स्थापित कर-चाद में आप के पास मुडित होकर अगार भाव से अनगार अवस्था स्वीकार करलूगो। ( अहामुह, तेणं कालेण २ थेरागमण तएण जियसत्तू धम्म सोचा एव ज नवर देवाणुप्पिया मुवुद्धि आमतेमि जेट्टपुत्त रज्जे ठावेमि तरण तुभ अतिए जाव पचयामि)
આ રીતે સુબુદ્ધિ અમાત્યે જીતશત્રુ રાજાની વાતને માની લીધી સુબુદ્ધિ અમાત્યની સાથે કામગ ભેગવતા જીતશત્રુ રાજાને આમને આમ જ બાર વર્ષ પસાર થઈ ગયા તે કાળે અને તે સમયે એટલે કે કામસુખ જોગવતા જીતશત્રુ રાજાને જ્યારે બાર વર્ષો પસાર થઈ ગયા ત્યારે ત્યા સ્થવિરો આવ્યા નગરની પરિષદે રવિરેનું આગમન સાભળીને ધર્મને ઉપદેશ સાંભળવા માટે સ્થવિરેની પાસે પહોંચી જીતશત્રુ રાજા પણ ત્યાં ગયા અને ધર્મને ઉપદેશ સાભળીને રાજા સાવધાન થઈ ગયા તેઓએ સ્થવિરેને વિનતી કરી કે હે દેવાનુપ્રિયે ! હું તમારી પાસેથી દીક્ષા લેવા ચાહુ છુ હુ પહેલા સુબુદ્ધિ અમાત્યને પૂછી લઉ અને પછી મારા પુત્રને રાજ્યભાર સોપી દઉ ત્યારબાદ તમારી પાસે આવીને મુડિત થઈશ ને અગારભાવથી અનગાર અવસ્થા સ્વીકારીશ,