________________
अनगारधर्मामृतवर्षिणीटीका सू. ४ अभवकुमारचरितनिरूपणम्
७५ न्तविचारो गुह्यम्, धर्म लोकनीतिविरुद्धनिकृष्टतमव्यवहारमतोकारचिन्तनार्थमेकान्त-विचारो रहस्यमिति तेजस्तिमिरवदेषां महदन्तरमस्तीति ।।
'मेढी' मेधि: त्रीहि-यव-गोधूमादि मर्दनार्थ खले निखाय स्थापितो दादिमयः पशुबन्धनस्तम्भो यत्र पक्तिशो बद्धा वलीवर्दादयो व्रीह्यादिमर्दनाय परितो भ्राम्यन्ति तत्सादृश्यायमपि मेधिः, अर्थादेतदम्बलस्येनेव सर्वम्यापि राजकुटुभ्वम्यावस्थानमिति । 'पमाणं' प्रमाणम् प्रत्यक्षादि प्रमाण वद् हेयोपादेय. एकान्त स्थान में प्रतीकार चिन्तवन किया जाता है ये विचार गुह्य हैं। धमे, लोक एवं नीति से विरुद्ध जो निकृष्टतम व्यवहार है उस व्यवहार के प्रतिकार के लिये जो विचारधारा एकान्त में की जाती हैं उस विचार धारा का नाम रहस्य है।
मेठी-मेघि किसानजन गोधूम आदि अनाज की दांय करने के लिये जव प्रवृत्त होते हैं तब वे अनाज के ढेर के बीच में एक लकड़ी का स्तम्भ गाढते हैं और उसमें पंक्ति बद्ध बैलों को बांधकर फिर उन्हें उस ढेर पर चलाते हैं इससे गेंहू और भूसा दोंनो मर्दित होकर अलगर हो जाते हैं। तो जिस प्रकार उन पशुओं के चलने में अवलंबन सूत वह मेधि होता है-इसी तरह यह अभयकुमार भी राजा के लिये अपने राजकुटुम्ब के अवस्थान में आलंबनरूप था। अर्थात् इसके सहारे समस्त राज कुटुम्ब का अवस्थान था। प्रमाण स्वरूप था। इसका तात्पर्य यह है कि जिस प्रकार प्रत्यक्ष आदि प्रमाण उपादेय पदार्थों में प्रवृत्ति और हेय पदार्थों से निवृत्ति कराते हैं तथा संशयादि से रहित होकर जैसे वे परि દેને દૂર કરવા માટે એકાંતમાં જે ચર્ચા કરવામાં આવે છે, તે વિચાર ગુહ્ય છે ધર્મ, લોક અને નીતિ વિરુદ્ધ જે સૌથી ખરાબ વ્યવહાર છે, તે વ્યવહારની સામે પ્રતિકારના માટે જે વિચારો એકાંતમાં કરાય છે, તે વિચારો ‘રહસ્ય કહેવાય છે.
મેઢી–મેધિ-) ખેડૂતે ઘઉ વગેરે અનાજ ઉપર હાલાણું કરે છે, ત્યારે તેઓ અનાજના ઢગલાની વચ્ચે એક લાકડીને થાંભલો રોપે છે અને તેમાં હરોળમાં બળદ જેડીને તે ઢગલા ઉપર ચલાવે છે તેથી ઘઊં અને “ભૂંસે’ બને ખૂદાઈને જુદા જુદા થઈ જાય છે. તે જેમ પશુઓને ફરવામાં ખાસ અવલ બ તે મેધિ (થાંભલો) હોય છે, તે જ પ્રમાણે આ અભયકુમાર પણ રાજાને માટે પોતાના રાજકુટુંબરૂપ સ્થાનમાં આલંબન (આધાર)રૂપ હતા. મતલબ એ છે કે એના આધારે જ આખા રાજકુટુંબની સ્થિતિ હતી. એ પ્રમાણ સ્વરૂપ હતા, એનો અર્થ એ છે કે જેમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણુ ઉપાદેય પદાર્થોમાં પ્રવૃત્તિ અને હેય પદાર્થોથી નિવૃત્તિ કરાવે છે, તેમજ સંશય વગેરેથી મુકત થઈને જેમ તે પદાર્થોના પરિચ્છેદક હોય છે, તે જ રીતે અભયકુમાર