________________
६७१
अनगारधर्मामृतवर्षिणीटीका अ. ३ तृतीयाध्ययनस्योपक्रम.
तृतीयाध्ययनमारभ्यते, द्वितीयाध्ययने विषयकषायादावासत्तस्य दोपा, अनासक्तस्य गुणां उपदिष्टास्तेन चारित्रशुद्धिः कर्तव्येति प्रतिबोधयितुम्, अथास्मिन्नध्ययने सशङ्कनिःशङ्कयोदोषगुणा उपदिश्यन्ते, तेन संयमशुद्धिकारणीभूतसम्यक्त्वशुद्धिं कर्त्तव्यतया प्रतिबोधयति, तत्रेद मुपक्षेपसूत्रमाह
मूलम्-जइणं भंते ! समणे णं भगवया महावीरेणं विइय अज्झयणस्स णायाधम्मकहाणं अयमढे पन्नत्ते, तइअस्स णं भंते णायज्झयणस्स के अट्टे पण्णत्ते ? ॥सू. १॥
टीका-'जइणं भन्ते !' इत्यादि
यदि खलु भदन्त ! श्रमणेन भगवता महावीरेण द्वितीयस्याध्ययनस्य ज्ञाताधर्मकथानामयमर्थेः प्रज्ञप्तः, तृतीयस्य खलु भदन्त ! ज्ञाताध्ययनस्य कोऽर्थः प्रज्ञप्तः ?। सर्व सुगमम् ॥सूत्र १॥
तीसरा अध्ययन प्रारंभ द्वितीय अध्ययनमें, विषय कषाय आदि में आसक्त हुए व्यक्ति के दोष तथा उनमें आसक्त हुए व्यक्ति के गुण उपदिष्ट हुए हैं। इससे वहां यही समझाया है कि चारित्र की शुद्धि अवश्य ही करनी चाहिये अब इस तृतीय अध्ययनमें जो शंका सहित है और जो शंका रहित है उन दोनों के दोष और गुण कहते है। इससे संयम की शुद्धिमें कारणीभृत जो सम्यक्तव की शुद्धि है वह कर्तव्य है यह वात प्रतियोधित होती है। यह बात यहां मूत्रकार समझाते हैं-इसके लिये वे इस आरंभ बोधक मुत्र को कहते हैं-जइणं भंते ! इत्यादि
તૃતીય અધ્યયન પ્રારંભ બીજા અધ્યયનમાં વિષયકષાય વગેરેમાં આસક્ત થયેલા માણસના દેષો તેમજ અસકત થયેલા માણસના ગુણો બતાવવામાં આવ્યા છે. આ રીતે બીજા અધ્યયનમાં મુખ્યરૂપે એજ વાત સમજાવવામા આવી છે કે ચારિત્રની શુદ્ધિ ચેકસ કરવી જોઈએ. આ ત્રીજા અધ્યયનમાં જે માણસે શંકાશીલ અથવા શંકા રહિત છે, તે બંનેના ગુણે કહેવામાં આવ્યા છે. એથી સંયમની શુદ્ધિ માટે કારણરૂપ જે સમ્યકત્વની શુદ્ધિ છે તે જ વ્ય છે, આ વાત સમજાય છે. સૂત્રકાર અહીં એજ વાત સમજાવે છે तेसा समन्तता मार माध४ प सूत्र ४९ छ- जपणं भंते ! इत्यादि।