________________
अनगारधर्मामृतवर्षिणीटीका अ. २ श्रमणान्प्रति भगदुपदेश नावस्थानं इडियन्धनम्, कर्मपरिणामो भूपः कर्मप्रकृतो रामपुरुषः, मनु प्यायुष्कवन्धहेतवः स्वल्पापराधाः, प्रतिलेखनादि क्रिया मलसूत्र परित्यागरूपाः, पतिलेखनादि क्रियार्थं हि शरीरं प्रवर्तते, तच्चाऽऽहारादिदान विना प्रवर्तितुं न प्रभवति, अतो विजयचौरस्थानीयस्य शरीरस्याऽऽहारादिदान प्रतिलेखनादि क्रियार्थमेवेति । पन्थकदासचेटकस्थानीयः-प्रकृतिभद्रकः साधुः। यतः-स भक्तादिकमानीय ददाति । भद्रासार्थवाहीरूपा आचार्याः। ते हि आहारादिभिः शरीरपोषमपरं साधुमुपालम्भयन्ति, तदा साधु जनकारणं क्षुधावे. रूप से जो अबस्थान है वही हडिवंधन है। कर्मपरिणाम राजा और कर्म की प्रकृतियां राजपुरुष है। स्वल्प अपराध मनुष्यायु के बंध के हेतु है मलमूत्र परित्यागरूप प्रति लेखनादि क्रियाएँ हैं। प्रतिलेखनादि क्रिया करने के लिये शरीर ही प्रवर्तित होता है। परन्तु जबतक इसे आहारादि न दिया जाय तबतक इसकी प्रवृत्ति उनके करने के लिये नहीं हो सकती है। इस लिये विजयचोर के स्थानापन्न इस शरीर को जो आहारादि का देना होता है वह उससे प्रतिलेखनादि क्रिया कराने के लिये ही होता है। पन्थदासचेटक के जैसा प्रकृति से भद्र परिणाम वाला साधुजन है। क्यों कि वह भक्तादि लाकर देता है । भद्रा सार्थवाही की तरह आचार्य महाराज है। क्योंकि वे आहारादिद्वारा शरीर के पोपणमें तत्पर हुए साधुओंको उपालंभ-उलहना देते हैं । उस समय साधुजन इसका कारण તે જ “હડિબંધન છે અહી કમનું પરિણામ રાજા અને કર્મની પ્રકૃતિઓ રાજપુરુષ છે. સ્વલ્પ અપરાધ મનુષ્યના આયુષ્યના બધને હેતુ છે મળમૂત્ર પરિત્યાગરૂપ પ્રતિલેખના વગેરે કિયાઓ છે શરીર જ પ્રતિલેખના વગેરે ક્રિયાઓ કરવા માટે પ્રવૃત્ત થાય છે પણ જ્યાં સુધી આ શરીરને આહાર વગેરે અપાતું નથી ત્યાં સુધી આ શરીર મળમૂત્રના ત્યાગ માટે પ્રવૃત્ત થતું નથી વિચારના સ્થાને મૂકાએલા આ શરીરને જે આહાર વગેરે આપવામાં આવે છે, તે પ્રતિલેખના વગેરે ક્રિયાઓ કરાવવા માટે જ આપવામાં આવે છે. પાકિદાસ ચેટક જે ઉત્તમ સ્વભાવવાળો માણસ સાધુજજનના સ્થાને મૂકી શકાય. કેમકે તે ભેજન વગેરે લાવીને આપે છે. ભદ્રા સાર્થવાવાહીની જેમ આચાર્ય મહારાજ છે. કેમકે તેઓ આહાર વગેરેથી પિતાના શરીરને પુષ્ટ બનાવનારા સાધુઓને ઉપાલંભ (ઠપકે) આપે છે. તે વખતે સાધુઓ આહારનું કારણક્ષુધા (ભૂખ) વેદનાથી નિવૃત્તિ બતાવે છે ત્યારે તેઓ (આચાર્ય) સંતુષ્ટ થઈ જાય છે. સંયમ યાત્રાના નિર્વાહ માટે એટલે કે સયમથી જીવન પસાર કરવા માટે જ સાધુઓ આહાર કરે છે. આ પ્રમાણે સંપૂર્ણ બીજા અધ્યયનને આ નિષ્કર્ધા રૂપે અર્થ સ્પષ્ટ