SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणीटीका सू, ३ सुधर्म स्वामिनः चम्पानगर्या समवसमरणम् ३७ किन्तु तस्मै प्रदीपोऽप्रदीप एव, तथैव भगवानप्यभव्यायेति लोकशब्देन भव्यलोकग्रहणम् । 'लोगपज्जोयग रेणं' लोकमद्योतकरेण -लोक्यत इति लोकः, इति व्युत्पत्या लोकालोकरूपस्य समस्तवस्तुजातस्य भावस्याखण्ड मार्त्तण्डमण्डलमित्र प्रद्योतं प्रकाशं करोतीत्येवं शीलो लोकप्रद्योतकरः, तेन । 'अभयदपणं' अभयदयेनअभयम्=आत्मनो विशिष्टस्वास्थ्यं दयते = ददातीत्यभयदः = विकटकर्म कोटिसङ्कटमोचन - निःश्रेयसाधनभूतसम्यग्दर्शनादि लक्षणपरमधृति दायक इत्यर्थः तेन । 'चक्खु " यहां जो लोक पद से भव्यरूप विशिष्ट लोकका ग्रहण किया गया है - उसका कारण यह है कि जिस प्रकार दीपक के होने पर भी जन्मान्ध वस्तुका अवलोकन नहीं कर सकता है उसी तरह भगवान के सद्भाव में भी अव्यजन यथार्थ वस्तु के स्वरूप अवलोकन से रहित ही बने रहते हैं - उनके द्वारा उसका कुछ भी कल्याण नहीं हो सकता है-जिस प्रकार दीपक जन्मान्ध के लिये अदीपक है-उसी प्रकार अभव्यजन भगवान से लाभ नहीं प्राप्त कर सकतें है । लोकप्रयोतकर - जो देखने में आता है उसका नाम लोक है - इस व्युत्पत्ति के अनुसार लोक और अलोकरूप समस्त वस्तु समूह के अखण्ड रविमार्त्तण्डमंडल की प्रकाश करने वाले हैं इसलिये लोकप्रद्योतकर हैं | अभयदय-आत्मा के विशिष्ट स्वास्थ्य का नाम अभय है । इस अभय को जो देता है वह अभयदय - कहलाता हैं । ऐसे अभयदय प्रभु ही हैं- कारण उन्होंने भव्य जीवों को विकट कर्मों के कोटिकोटि संकटो से छुडाया है और उन्हे निःश्रेयस के साधनभूत ऐसे सम्यग्दर्शनादिरूप परम धैर्य को प्रदान किया है। तरह અહીં જે લેાક પદ વડે ભવ્યરૂપ વિશિષ્ટ લાકનું ગ્રહણ કરવામાં આવ્યું છે. તેમનુ કારણ આ છે કે જેમ દીપક હાવા છતા પણ જન્માંધ, વસ્તુને જોઈ શકતા નથી, તેમ ભગવાનના સદૂભાવમાં પણ (ભગવાનની મેાજૂદગીમાં પણ) અભયંજન ચા વસ્તુના સ્વરૂપને જોવામાં અક્ષમ જ અની રહે છે. જેમ દીપક જન્માંધ માટે અદીપક છે, તેમ અભવ્ય ભગવાન પાસેથી લાભ મેળવી શકતા નથી. લેાક-પ્રદ્યોતકર' જે જોવામા આવે તેમનું નામ લેાક છે. આ વ્યુત્પત્તિ મુજખ લેાક અને અલેાકરૂપ સંપૂર્ણ –સમૂહના અખંડ સૂર્ય મંડળની જેમ એ પ્રકાશ કરનાર છે, એટલા માટે એ લેાક પ્રદ્યોતકર છે. અભયદય-આત્માના વિશિષ્ટ સ્વાસ્થ્યનું નામ અભય છે. એ અભયને જે આપે છે, તે 'અભયય' કહેવાય છે. એવા અભયય પ્રભુ જ છે. કેમકે તેમણે ભવ્યજીવાને (પાતાના) વિકટ (ઘાર) કર્મના કટિ કોટિ સંકટોમાંથી મુકત કરાવ્યા છે, અને તેમને નિ શ્રેયસના (કલ્યાણના) સાધનભૂત એવા સમ્યગ્દર્શન વગેરે રૂપ પરમ ધૈય આપ્યું છે
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy