SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका अ१स् २० मेघ कुपारपालनादिवर्णनम् २५९ चिन्ततप्रार्थितविज्ञाताभिः तत्र इङ्गितम् = अभिप्रायानुरूपचेष्टा ईपाशिरः कम्प नादिका, चिन्तितं = भोजनादि समये मनसि विचारितं प्रार्थितं -अभिलषितं अमोनादिना, तानि विज्ञातानि याभिस्तास्तथा, ताभिः, इङ्गितादीनां विज्ञायिकाभिरित्यर्थः । 'सदेसणेवत्थगहिय वेसाहिं' स्वदेश नेपथ्यगृहीतवेषाभिः स्वदेशस्य - आर्यदेशस्य यानि नेपथ्यानि वस्त्रभूषणधारणरीतयः, ताभिः गृहिता याभिस्तास्तथोक्ताः, ताभिः स्वदेशवेपसम्पन्नाभिः निउणकुसलाहिं' निपुणकुशलाभिः तत्र निपुणाः = कार्य सम्पादनचतुराः, कुशलाः = कार्यकारणरीतिमें बहुत चतुर थी । कुशल थं' - कार्यकरने की पति को बडी अच्छी तरह जानती थी । विनीत थीं - अपने स्वामी के मन के अनुकूल कार्य किया करती थीं। जिस तरह वह मेघकुमार पूर्वोक्त इन भिन्न२ देश की स्त्रियों से सदा सुरक्षित बना रहता था उसी तरह वह चेटिका चक्रवाल- दानियों के समूह से वर्षधरों नपुंसक मनुष्यों से जो अंतः पुरकी रक्षा करने में नियुक्त होते हैं, कंचुकियों से अंतःपुर में रहे हुए वृद्ध मनुष्यों से तथा महत्तरों से - अंतःपुर के कार्य चिन्तकों से भी सहा वेष्टित रहता था । इसका तात्पर्य यह है कि राजाने जो अनार्य देशोत्पन्न किराती आदि स्त्रियों को उसकी लालन पालन करने में नियुक्त कर रक्खा था वह इसलिये था कि प्रारंभ से उनके सहवास से तत् तत् देश की भाषाओं आदि का ज्ञान हो जावे और विदेश के वृत्तान्त से वह परिचित होता रहे कि जिससे वह अपने देशकी रक्षा करने में समर्थ बने। इसी तरह जो यह कहा गया है कि वह स्वदेशोत्पन्न કે વામાં ચતુ હતી. કુશળ હતી, કામ કરવાની રીત સારી પેઠે જાણતી હતી. તેઓ નમ્ર હતી, પોતાના સ્વામીના મનને અનુકૂળ કામ કરતી હતી. મેઘકુમાર જેમ પૂર્વોક્ત જુદા જુદા દેશેાની સ્ત્રીએથી સુરક્ષિત રહેતા હતા તેમ ચૅટિકા ચક્રવાલ–દાસીઓના સમૂહથી વધરા-નપુંસક માણસેાથી કે જે આ તપુરની રક્ષા માટે નિયુકત કરાએલા હતા, કંચુકીઓથી રણવાસમાં રહેનારા વૃદ્ધ માણુસાથી તેમ જ મહત્તરેથી રણવાસના કાર્ય ચિન્તકાથી હમેશા ઘેરાએલા રહેતા હતા. કહેવાના હેતુ એ છે કે રાજાથી તેના પાલનપોષણ માટે અનાર્ય દેશની કિરાતી વગેરે સ્રીએ નિયુકત કરવામાં આવી હતી તે એટલા માટે કે શરુઆતથી જ તેમના સહવાસ દ્વારા જુદા જુદા દેશની ભાષા વગેરેનુ જ્ઞાન થઈ જાય અને વિદેશેાના હિલચાલથી પણ તે પરિચિત થતા રહે કે જેથી ભવિષ્યમા તે પોતાના દેશની રક્ષા કરવાનું સામર્થ્ય ધરાવી શકે. એ રીતે જે એમ કહેવામાં આવ્યુ છે કે તે સ્વદેશાત્પન્ન સ્ત્રીઓથી વીંટળાલે રહેતા હતા, તેનું પ્રચા
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy