SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणीटीका स. २ सुधर्मास्वामिनःचम्पानगर्या समच सरणम्. १३ करणमप्ततियुक्त इत्यर्थः । चरणप्रधानः, चरण-महावनादि मूलगुणरूपं, तत्प्रधानः, चरणसप्ततियुक्त इत्यर्थः । निग्रहः इन्द्रिय नो इन्द्रियनिरोधकरणेन स्वामनोऽपूर्ववीयपरिस्फोटन, तत्प्रधानः। निश्चयप्रधाना-निश्चयः जीवाजीवादितत्त्वानां निर्णयः-गृहीताभिग्रहापूतौ दाढयंत्रा, तत्पधानः। आजवप्रधान: ऋनोर्भाव आर्जवं मायाराहित्य, । तत्पधानः स्फटिकवनिर्मल हृदय इत्यर्थः । मादेवप्रधान-मृदोर्भावो मार्दवं निरहङ्कारता, तत्प्रधानः जात्या विधमदरहित-इत्यथैः । लाघवप्रधाना-लघोर्मावो लाघवं-द्रव्यतः म्वल्पोपधित्वं सप्तति शास्त्रो में प्रकट की गई है वह इनमें प्रधान थी-अर्थात. करण सप्तति से ये युक्त थे अताये करण प्रधान थे महा व्रतादिरूप जो चरणसप्तति है वह भी इनमें प्रधान थी अतःचरण प्रधान थे। इन्द्रिय और नो इन्द्रिय रूप जो मन है उनका इन्होंने निरोधकर दिया था इससे बाह्य विशयों में इनकी प्रवृत्ति, न हो सकने के कारण इनकी आत्मा में अपूर्व वीर्योल्लास: प्रकट हो.चुमा था इस से ये प्रधानरूप से विराजित हो रहे थे अतःनिग्रहप्रधान-थे। जीवा दि तत्वो का निर्णय करना-अथवा जो अभिग्रह लेलिया है उसका दृढता के साथ पालन करना-यह निश्चय शब्दका वाच्यर्थ है। यह निश्चयभी इनमें प्रधान रूप से रहता था- अतः ये निश्चय प्रधान थे। मायाचारी से रहित होना इसका नाम आर्जव है। ये इस गुग से युक्त थे । अर्थात् जिस प्रकार स्फटिक निर्मल होता है उसी प्रकर इनका हृदय भी निर्मल था। अतः आर्जव प्रधान थे। जाति आदिका जो अहंकार भाव होता है वह मद कहलाता है-ये इस तरह के मद विनिमुक्ति थे-इसलिये मार्दव भाव શામાં પ્રકટ કરેલ છે. તેના એ ધરનાર હતા અર્થાત તે એમનામાં પ્રધાન હતી. -અર્થાત્ કરણ સિત્તેરીથી યુકત હતા. તેથી તેઓ કરણપ્રધાન હતા મહાવ્રતાદિરૂપ જે ચરણ સપ્તતિ છે તે પણ તેઓ મુખ્યરૂપે હતી માટે ચરણપ્રધાન હતાં. એ બે ગુણથી યુક્ત હતા. ઇન્દ્રિય અને ઇન્દ્રિયરૂપ જે મન છે, તેને એમણે નિરોધ કર્યો હતો એથી બાધાવિષયમાં એમની પ્રવૃત્તિ નહિ થવાને લીધે એમના આત્મામાં અપૂર્વ વિલ્લાસ પ્રકટ થયે હતો. એથી એ પ્રધાનરૂપથી ભિત થતા હતા, એટલા માટે એ નિગ્રહ પ્રધાન હતા જીવ વગેરે તત્ત્વોને નિર્ણય કરે અથવા જે અભિગ્રહ લીધો છે, તેનું નિશ્ચિતપણે પાલન કરવું, આ નિશ્ચય શબ્દને વાચાર્યું છે, આ નિશ્ચય પણ એમનામાં મુખ્ય રૂપે રહેતું હતું તેથી એ નિશ્ચયપ્રધાન હતા. માયાચારીથી રહિત થવું તેનું નામ અર્જવ છે આ ગુણથી યુક્ત હતાં. અર્થાત્ જેમ સ્ફટિક સ્વચ્છ હોય છે, તેમજ એમનું હૈયુ નિર્મળ હતું. એટલા માટે એ આર્જવ પ્રધાન હતા. જાતિ વગેરેને જે અહંકાર ભાવ હોય છે, તેને મદ કહેવામાં આવે છે, એ આ પ્રકારના મદથી રહિત હતા, એટલે કે જાતિમદ કુળમદ વગેરેથી એ રહિત હતા. એથી જ માર્દવ પ્રધાન હતા. દ્રવ્ય
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy