SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्पिणी टीका सू. २ सुधर्म स्वामिन'चम्पानगर्या समवसरणम् ११ -उदयमाप्तकपटकर्मविजेता । 'जियमाणे- - जितमानः- दुरीकृताहङ्कारः । 'जियलोहे' जितलोभः जिताभिलापः। जियइंदिए' जितेन्द्रियः जितानि =स्व स्व विषयप्रवृत्तिनिषेधेन वशीकृतानि इन्द्रियाणि येन सः, यद्वा जितानि= स्वरूपोपयोगीकृतानि पौद्गलिकवर्णादिप्वगमनाद् इन्द्रियाणि येन स तथोक्तः । 'जितनिद्रः-जिता-बगीकृता निद्रा येन स तथोक्तः--अल्पनिद्रागन असौ रात्रौ सूत्रमर्थ परिचिन्तयन् निद्रया न बाध्यते इति भावः । 'जियपरिसहे' जिनपरीपहा! सुवादिपरिसह विजेता । 'जोवियासमरणभयविप्पमुक्के' जीविताशामरणभयविप्रमुक्ताः-जीविताशा जीवनस्याभिलापः 'चिरमहं जीवेयम्' इत्येतद्रूषा, इयं जीवीतागा प्राणिनां सुरुतरा निसर्गतो भवति, तथा मरणस्य भय मरणभयम्, एतदपि माय थे। अपने अपने विषय में इन्द्रियों की प्रवृत्ति पर इन्होंने रोक लगा दी थी इसलिये ये जितेन्द्रिय थे। अथवा पौद्गलिक रूपादि में इन्द्रियों की प्रवृत्ति का निषेध करने से और उन्हें अपने अपने स्वरूप में ही उप योगी बनाने से भी ये जितेन्द्रिय थे। इनका समय निद्रा में अधिक व्यतीत न हो कर केवल थोडासा व्यतीत होताथा इसलिये अथवा ये अल्प निद्रा लेते थे कारण रात्रि में भी मत्र और उसके अर्थ का गहन चिन्त्वन किग करते थे अतः इन्हें निद्रा बाधित नहीं करती थी इसलिये भो ये जिते. न्द्रिय ये । क्षुधा आदि परीपहों पर उन्होंने विजय कर रखा था-उन इन्होंने जीत लिया था इसलिये ये नित परीषह थे । (जीवियासमरणभयविप्पमुक्के तवप्पहाणे गुणप्पहाण) जीवन की आशा से और मरण के भय से ये रहित थे। प्राणियों में "मैं" बहुत दिन तक जीऊँ" इस प्रकारकी जीवन की आशा गुरुतर हुआ करती है तथा मरण का भय भी होता है। કાર્યોના વિજેતા હોવાથી એ જિતમાય હતા. ઈન્દ્રિયેની પોતપોતાની પ્રવૃત્તિ ઉપર એમણે અંકુશ રાખે હતો, એથી જ એ જીતેન્દ્રિય હતા અથવા પૌગલિક રૂપ વગેરેમાં ઇન્દ્રિયની પ્રવૃત્તિનો નિષેધ કરવાથી અને તેઓને પોતપોતાના સ્વરૂપમાં જ ઉપયોગી બનાવવાથી એ જિતેન્દ્રિય હતા. એમને વખત નિદ્રામા વધારે પડતે પસાર નહોતો થત ફકત જૂજ પસાર થતો હતે, એટલા માટે જ એ અનિદ્રા વાળા હતા. કારણ કે રાત્રિમાં પણ એ સૂત્ર અને તેના અર્થ ઉપર ગહન ચિન્તન કરતા રહેતા હતા. એટલે એમને નિદ્રા બાધિત કરતી ન હતી, એટલા માટે પણ એ જિતેન્દ્રિય હતા. ભૂખ વગેરે પરીષહ ઉપર એમણે કાબૂ મેળવેલ હતુંતેમને એમણે જીતી લીધા હતાં, એટલે मेलित परीष ता. (जीवियासमरणभयविप्पमुक्के तबप्पहाणे गुणप्पहाणे) જીવનની આશાથી અને મૃત્યુના ભયથી એ રહિત હતા. પ્રાણિઓમાં “હ ચિર જીવી થાઉ” આ જાતની જીવવાની આશા તીવ્ર રૂપમાં થતી રહે છે તેમ મરણનો ભય
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy