________________
अनगारधर्मामृतवर्षिणी टीका. अवतरणिका अशात्रास्मिन्लगायपयोनिधिरूपे जैनागमे तरणिरूपाश्चत्वारोऽनुयोगाः मन्ति, तथाहि (१) चरणकरणानुयोगः, (२) धमकथानुयोगः, (३) गणितानुयोगः (४) यानुयोगः एषु धर्मकथानु योगमाश्रित्य प्रनमिदं जाताधर्मकथाङ्गनामकं शुत्रम्।
वाक्यार्थबोधे पदार्थबोधल्य कारणतया मितैः पदैर्धर्मकथानुसोगरय पदार्थकथयामि-दुर्शतौ भपतन्तं प्राणिसंघातं धारयति शुगे स्थाने च धत्तेऽसौ धर्म प्रबन्ध
यह जैनगम अगाध समुद्र जैसा है। इसे पार करने के लिये गणादि देवोने नौकारूप चार अनुयोग कहे है। उनमें पहिला चरण करणानुयोग है. दूसरा धर्म कथानुयोग है, है, तीसरा अणि नानु गोग है और चौथा इपाल पोग है। उनमें से कमरे मकथानुयोग को लेकर उस ज्ञाता धमक्रयाग मृत्रकी मरूपणा हुई है। ऐसा नियम है कि वाक्य के अर्थको समझने के लिये उस वाक्यगत पदो का अर्यावरोध होना आश्यक है। अतः "ज्ञाता धर्म कथानुगोग" उन पदों का सर्व प्रयन क्या अर्थ है यह बात परिमित पदों द्वारा स्पष्ट कर देना चाहते हैं दुर्गति-में जीवों को जाने से जो रोकता है और सुगति की और झुकाता है उसका नाम धर्म है। यह धर्म अहिंसा आदि रूप है। उन धर्म की जो कथा की जाती है-अर्थात् परन्धरूप से जो उपका कथन किया जाता है उसका नाम बाया है । उम कथा में अहिंमा आदिरूप धर्म का प्ररूपण होता है, और माथ में यह स्पष्ट विवेचन रहता है कि इगलोक और परलोक में आत्मा अपने द्वारा कृल शुभाशुभ कर्मों का
જનગામ અગાધ સમુદ્ર જેવો છે એને પાર પામવા માટે ગણધર વગેરે દેવોએ નૌકારૂપ ચાર અનુગ કહ્યા છે તેમાં પહેલા ચરણ કરણાનુયોગ છે. બીજે ધર્મકથાનુગ છે ત્રીજો ગણિતાનુગ છે, અને દ્રવ્યાનુયોગ છે. તેમાંથી બીજા એટલે કે ધર્મકથાનુયોગને અનુલક્ષીને જ્ઞાતાધર્મકથાંગ સૂત્રની પ્રરૂપણ થઈ છે.
નિયમ આ પ્રમાણે છે કે વાક્યના અર્થને જાણવા માટે તે વાક્યમાં વાપરેલ પદને અવબોધ થવો જરૂરી છે. એટલા માટે જ્ઞાતાધર્મકથાનુગ” તે પદને સૌથી પહેલાં શો અર્થ છે, એ વાત પરિમિત પદવડે સ્પષ્ટ કરવા ઈચ્છે છે ગતિમાં જીવોને જવાથી જે રેકે છે અને સુગતિની તરફ વાળે છે, તે ધર્મ છે આ ધર્મ અહિસા વગેરે રૂપમાં છે તે ધર્મની કથા કહેવામાં આવે છે–અર્થાત્ પ્રબન્ધ રૂપે જે તેમનું કથન કરવામાં આવે છે. તે કથા” છે. તે કથામાં અહિંસા આદિપમાં | ધર્મની પ્રરૂપણું થાય છે, અને સાથે સાથે સ્પષ્ટ રીતે વિવેચન કરવામાં આવે છે ઈહલોક અને પરલોકમાં આત્મા પિતાની મેળે કરેલાં શુભાશુભ કર્મોને વિપાક