________________
श्री. वीतरागाय नमः ॥ श्री जैनाचार्य जैनधर्मदिवाकर-पूज्यश्री घायीलालव्रतिविरचितया अनगारधर्मामृतवपिण्याख्यया
व्याख्यया समलकृत श्री ज्ञाताधर्मकथाङ्गसत्रम्
प्रथमो भागः ॥ अथ मङ्गलाचरणम् ॥
(उपजातिभेद धुद्रिच्छन्दः) श्री सिद्धगज स्थिरसिद्धिराज्य'
भदं गतं सिद्धिगति विशुद्धम् । निरउजनं शाश्वतसौधमध्ये,
विराजमानं सततं नमामि ॥१॥ ज्ञाताधर्मकणाङ्गसूत्रका हिन्दी अनुवाद भव्य जीवों को जिनकी सच्चे मन से आराधना करने से सिद्धिरूप अविचल राज्यकी प्राप्ति धृवरूप में हो जाती है। तथा जो स्वयं अटकर्मरूप बहिरंग मलसे सर्वथा विनिर्मुक्त होने के कारण विशुद्ध वन चुके हैं। और इप्तीलिये रागद्वेषरूप अन्तरंग मल जिनका विलकुल नष्ट हो गया है तथा अन्तरंग और बहिरंग में विशुद्ध होने की वजह से ही जिन्होंने सिद्धि गति को पा लिया है और इसी कारण जो शाश्वत धाम मुक्तिरूप महल में विराज रहे हैं ऐसे सिद्धरूप राजा को मैं सदा नमस्कार करता हूँ।:-१॥
જ્ઞાતાધર્મકથાંગસૂત્રને ગુજરાતી અનુવાદ
જેમની સાચા મનથી આરાધના કરવાથી ભવ્યજીવો ને સિધિરૂપ અવિચલ રાજ્યની પ્રાપ્તિ નિશ્ચિતરૂપે થાય છે, અને તેઓ પિતે અષ્ટકમરૂપ મલથી બધી રીતે વિનિમુકત થવાને લીધે વિશુદ્ધ બન્યા છે, અને એટલા માટે રાગદ્વેષરૂપ અન્તરંગલ જેઓને સર્વ પ્રકારે નાશ પામ્યો છે, તથા અન્તરંગ (અંદર) અને બહિરંગ (બહાર)માં વિશુદ્ધ થવાના કારણથી જ જેઓએ સિદ્ધિગતિ મેળવી છે, અને એટલા માટે જેઓ શાવિતધામ મુકિતરૂપ મહેલમાં બિરાજે છે. અને એવા સિદ્ધરૂપ રાજા (સિદ્ધ ભગવાનને ને હું સદા નમસ્કાર કરું છું. ૧