________________
१३०
भगवतीसूत्रे त्रायस्त्रिंशकदेवतया उपपन्नाः, गौतमः पृच्छति-' जप्पभिई च णं मंते ! चंपिज्जा तायत्तीसं सहाया, सेसं तंचेव जाव अन्ने उववज्जति' हे भदन्त ! यत् प्रभृति च खलु-यदारभ्यैव किल चाम्पेयाः त्रयस्त्रिंशत् सहायाः शेपं तदेव-पूर्वोक्तरीत्यैव यावत्-गाथापतयः श्रमणोपासकाः ईशानस्य देवेन्द्रस्य देवराजस्य त्रायशिक देवतया उपपन्नाः, तत्मभृत्येव च खलु किम् एवमुच्यते-ईशानस्य देवेन्द्रस्य, देवराजस्य त्रायस्त्रिंशकाः देवाः त्रयस्त्रिंशत् सहायाः इति ? भगवानाह-हे गौतम ! नायमर्थः समर्थः, नैतत् संभवति, ईशानस्य खलु देवेन्द्रस्य देवराजस्य त्रायस्त्रिंशकानां देवानां शाश्वतं नामधेयं प्रज्ञप्तम् , यत् न कदाचित् नासीत्, अपितु सर्वदेव ___ अघ गौतम प्रभु से ऐसा पूछते हैं-'जप्पभिइंचण भंते ! चंपिज्जा तायत्तीस सहाया-सेस तं चेव, जाव अन्ने उववज्जति' तो क्या हे भदन्त ! जबसे ये चंपानगर निवासी तेंतीस ३३ श्रमणोपासक गाथापति देवेन्द्र देवराज ईशान के वायस्त्रिंशक देव रूप से उत्पन्न हुए हैं, तभी से देवेन्द्र देवराज ईशान के गुरुस्थानीय तेंतीस ३३ प्रायस्त्रिंशक हैं ऐसो कहा गया है ? इसके उत्तर में प्रभु कहते हैं-हे गौतम ! यह अर्थ समर्थ नहीं है क्योंकि देवेन्द्र देवराज ईशान के त्रायस्त्रिंशक देवों का काम शाश्वत कहा गया है। ऐसा नहीं है कि यह नाम वहाँ पहिले कभी नहीं था, वर्तमान में वहां यह नाम नहीं है और भविष्यत् में भी वहां यह नाम नहीं रहेगा-कारण यह नाम वहां पहिले भी था, अय भी है और आगे भी रहेगा-इस तरह यह नोम वहां हर एक काल અને પ્રતિક્રમણ દ્વારા સમાધિ પ્રાપ્ત કરીને, કાળને અવસર આવતા કાળ કરીને તેઓ દેવેન્દ્ર દેવરાજ, ઈશાનના ત્રાયઅિંશક દેવેરૂપે ઉત્પન્ન થયા છે.
गौतम स्वामीना प्रश्न-" जप्पभिई च ज भते । चपिज्जा तायत्तीम सहाया सेस त चेत्र, जाव अन्ने उववज्जति" से सावन् । ज्याथी या नगरी નિવાસી તે ૩૩ શ્રમણોપાસક ગૃહસ્થો દેવેન્દ્ર, દેવરાજ ઈશાનના ત્રાયઅિંરાક ર રૂપે ઉત્પન્ન થયા છે ત્યારથી જ શું એમ કહેવાય છે કે દેવેન્દ્ર દેવરાજ ઈશાનને સહાયભૂત થનારા ૩૩ ત્રાયસ્ત્રિ શક દે છે! શું તે પહેલાં ઈશાને દ્રના સહાયક ત્રાયઅિંશક દેવાનું અસ્તિત્વ જ ન હતું ?
મહાવીર પ્રભુને ઉત્તર–હે ગૌતમ! એ વાત બરાબર નથી કારણ કે દેવેન્દ્ર દેવરાજ ઈશાનના ત્રાયશિક દેવોનાં નામ શાશ્વત કહ્યાં છે. એવું નથી કે પહેલાં ત્યાં તેમનું નામ (અસ્તિત્વ) ન હતું, કે વર્તમાનમાં નથી, કે ભવિષ્યમાં નહીં હોય. ઈશાનેન્દ્રની પાસે ભૂતકાળમાં પણ ત્રાયઅિંશક દે હતા, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ હશે. તેમનું નામ તે ત્યાં