________________
६९२
भगवतीसूत्रो चेटकोऽपि काशीकोसलकदेशाधिपतीन् नव लेच्छकिनो नत्र मल्लकिनश्चातादशगणराजान् ससैन्यकान् आदाय संग्रामे समुपस्थितः। तयोः संग्रामे कालादयो दश भ्रातरो दशस्वपि दिवसेषु मृताः। कणिकः पराजितः । एकादशे दिवसे कुणिकेनाराधितो शक्रचमरेन्द्रो समागतो। शक्रः कणिकाय वज्रप्रतिरूपकमभेद्यकवचं दत्तवान् । चमरस्तु महाशिलाकण्टकः स्थमुलश्चति द्वौ स ग्रामौ विकुर्वितवानिति महाशिलाकण्टको रथमुशलश्च संग्रामः सञ्जात इति ।
तत्र वक्तव्यविषयमाह-' महासिलाकंटए णं भंते ! संगामे वट्टमाणे के जइत्था, के पराजेइत्था ?। हे भदन्त ! महाशिलाकण्टके खलु संग्रामे हुआ सुनकर चेटकराज भी काशी कोसल देशके अधिपति नौ लेच्छकियोंको और नौ मल्लकियोंको जो कि अढारह गणराज थे उन्होंकी सेनाके साथमें लेकर सग्राम भूमिमें आकर उपस्थित हो गये । दोनों ओरसे घमासान युद्ध हुआ उसमें कूणिकराजाके कालकुमार आदि भाई दशदिनमें मारदिये गये । अन्तमें कृणिक परास्त हो गया । ग्यारहवें दिन कूणिकने शक्र और चमरेन्द्रकी आराधना की । वे दोनों उपस्थित हो गये । शक्रने कूणिकके लिये वज्रके जैसा एक अभेद्य कवच दिया चमरेन्द्रने महाशिलाकण्टक और रथमुशल इन दो संग्रामोंकी विकुर्वणाकी । इस तरह महाशिलाकण्टक संग्राम
और रथमुशल संग्राम ये दो सग्राम हुए इसी महाशिलाकण्टक संग्रामकी वक्तव्यता के विपयमें 'महासिलाकंटएणं भंते ! संगामे वट्टमाणे के जइत्था के पराजइत्था' गौतम प्रभुसे इस प्रकारसे पूछते हैं પણ ૧૮ ગણરાજાઓને સાથે લઈને સંગ્રામભૂમિમાં આવી પહોંચે તે ૧૮ ગણરાજાઓમાથી નવ મલ્લ જાતિના અને નવ લિચ્છવી જાતિના ગણરાજાઓ હતા. અને તેઓ કાશી અને કેશલ દેશના અધિપતિ હતા તેમની વચ્ચે ભયંકર યુદ્ધ મચ્યું. દસ દિવસના યુદ્ધ દરમિયાન કૂણિક રાજાના કાલ આદિ ૧૦ ભાઈઓ માર્યા ગયા અન્ત કૂણિક રાજા પણ પરાસ્ત (પરાજિત) થઈ ગયો. અગિયારમે દિવસે કૂણિક રાજાએ શકે અને ચમરેન્દ્રની આરાધના કરી. તે બન્ને દેવો તેમની સમક્ષ ઉપસ્થિત થયા. શકે કુણકને વજીના જેવું એક અભેદ્ય કવચ (બખતર) આપ્યું, અને ચમરેન્દ્ર મહાશિલાકટક અને રથમુશલ, એ બે સંગ્રામની વિમુર્વણુ કરી આ રીતે મહાશિલાકંટક અને રથમુશલસંગ્રામ નામનાં બે સંચા થયા.
એ જ મહાશિલાક ટક સંગ્રામના વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને આ प्रमाणे प्रश्न पूछे छ- 'महासिलाकंटएणं भंते ! सगामे वट्टमाणे के जइत्था,