________________
अमेयचन्द्रिका टीका श. ७ उ. ९ म.१ प्रमत्तसाधुनिरूपणम्
६७७ परिणमयति, अन्यत्रगतान् वा पुद्गलान् पर्यादाय परिणमयति ?' भगवानाहहे गौतम ! इहगतानेव पुद्गलान् पर्यादाय परिणमयति, नो तत्रगतान् पुद्गलान् पर्यादाय परिणमयति, नो वा अन्यत्रगतान् पुद्गलान् पर्यादाय परिणमयति इति भगवतः समाधानपर्यन्तं संग्राह्यम् तथा च कृष्णादिवर्ण-- परिणमाता है ? उत्तर में प्रभु ने उनसे ऐसा कहा- हे गौतम ! वह
वैक्रियलब्धि वाला प्रमत्त अनगार इहगत पुद्गलों को ही ग्रहण करके उन्हें स्निग्ध पुद्गलादिक के रूप में परिणभाता है । तत्रगत पुद्गलों को ग्रहण करके स्निग्धपुद्गलादिक के रूप में नहीं परिणमाता है और न अन्यत्रगत पुद्गलों को ग्रहण करके स्निग्धपुद्गल आदि के रूप में परिणमाता है। ऐसा भगवान् का कथन समाधानपर्यन्त यहां ग्रहण करना चाहिये । तथा च-कृष्णादिवर्ण, नीलादिवर्णपरिणामविषयक दश आलापक होते हैं। गन्धविषयक एक आलापक होता है। रसविषयक दश आलापक होते हैं। स्पर्श विषयक ४ आलापक होते हैं। इस तरह सब मिलकर कुल २५ आलापक हो जाते हैं। तथा एकवर्ण और एकरूप आदि विषयक ४ आलापक जो अभी२ कहे गये हैं इन २५ आलापकोंमें मिलादेनेसे सब आलापक २९ हो जाते हैं । पांचवर्णो के दश आलापक इस प्रकारसे हैं काल कृष्णवर्णको नीलरूपसे वह परिणमाता है १, कालेको लोहितरूपसे वह परिणमाता है २, कालेको पीतरूपसे परिणमाता है ३, कालेको शुक्लवर्णरूपसे परिणमाता है ४, लीलको लोहितवर्णरूपसे परिणमाता है ५, હે ગૌતમ! તે વૈકિય લબ્ધિવાળ પ્રમત્ત અણગાર આ લેકગત પુદગલેને ગ્રહણ કરીને જ તેમને રિનગ્ધ પગલાદિકરૂપે પરિણુમાવે છે, ત્યાં રહેલા યુગલોને ગ્રહણ કરીને અથવા બીજે ઠેકાણે પુદ્ગલેને ગ્રહણ કરીને તે તેમને સિનગ્ધ પુદ્ગલાદિકરૂપે પરિણુમાવી શકતો નથી. એ જ પ્રમાણે કૃષ્ણદિવર્ણ, નીલાદિવણું પરિણામ વિષયક દસ આલાપક બને છે, ગન્ધવિષયક એક આલાપક બને છે, રસવિષયક દસ આલાપક બને છે અને સ્પશવિષયક ૪ આલાપક બને છેઆ રીતે કુલ ૨૫ આલાપકો બની જાય છે તથા એકવણું અને એકરૂપ આદિ વિષયક ચાર આલાપકે તે ઉપર આપી દીધા છે. ઉપર્યુક્ત ૨૫ આલાપકે સાથે આ ચાર આલાપકે મેળવી દેવાથી એકંદરે ૨૦ આલાપકે બને છે પાચવણું વિષયક ૧૦ આલાપકે નીચે પ્રમાણે સમજવા
(૧) કૃષ્ણવર્ણને નીલવર્ણરૂપે તે પરિણમાવે છે (૨) કૃષ્ણવર્ણને રકતવર્ણરૂપે તે પરિણાવે છે. (૩) કૃષ્ણવર્ણને પીળાવર્ણરૂપે પરિણુમાવે છે. (૪) કૃષ્ણવર્ણને શુકલ