________________
भगवतीमत्रे के जितवन्तः ? के च पराजितवन्तः ? इति प्रश्नः । कूणिको राजा शक्रचमरसाहाय्येन जितवान् । नवमल्लकिनः, नवलेच्छकिनः अष्टादश गणराजाः पराजितवन्तः । रथमुशलसंग्रामनामकरणे हेतुकथनम् । तत्र मनुष्याणां पण्णवतिलक्षसंख्यकानां सहारः । तत्र रथमुशले संग्रामे हताः शूराः स्वर्ग गच्छन्तीति अन्यतीथिकानां मतं मिथ्या। नगस्य पौत्रो वरुणः, तस्य ग्थमुशलसंग्रामगमनसज्जतावक्तव्यता । वरुणस्य अभिग्रहः। युद्धे वरुणस्य अत्यधिकमहारः । वरुणस्य युद्धात् परावर्तनम् । तस्य सर्व प्राणातिपातविरमणम् । गन्धोदकपुष्पहैं ऐसा उत्तर, रथमुशल संग्रामकी वक्तव्यता कौन जीते ? कौन हारे ? ऐसा प्रश्न कूणिक राजा शक्र और चमरकी सहायतासे जयशाली हुआ तथा नवमल्लकी नवलेच्छकी जो कि १८ अठारह गणराजाथे वे पराजित हुए । 'रथमुशल संग्राम' इस तरह के नामकरनेमें हेतु क्या है इसका कथन ९६ लाख मनुष्योंका इस संग्राममें विनाश हुआ है ऐसा कथन इस स्थमुशल संग्राममें मरे हुए मनुष्य कहां पर उत्पन्न हुए ऐसा प्रश्न इनमें १८ हजार मनुष्य एक मछली की कुक्षि में उत्पन्न हुए ऐसा कथन स ग्राममें मरे हुए शूरवीर स्वर्गमें जाते हैं ऐसा अन्य तीथिकों का कथन मिथ्या है ऐसा कथन नगका पौत्र वरुण है ऐसा कथन इसके रथमुशल स ग्राम में जानेकी तैयारीका कथन वरुणके अभिग्रहका कथन युद्ध में वरुणके अत्यधिक प्रहारका कथन वरुणका युद्धसे लौटनेका कथन इसके सर्व प्राणातिपात विर
રથમુશલ સંગ્રામની વકતવ્યતા– તેમાં કોનો વિજય થશે અને તેની હાર થઈ ? એવો પ્રશ્ન ઉત્તર– કૃણિક રાજા, શક અને ચમરની સહાયતાથી વિજેતા થયા તથા નવમલકી ગણરાજાઓ અને નવ લિચ્છવી ગણરાજાઓ, એમ જે ૧૮ ગણરાજાઓ હતા તેમનો પરાજય થયું. “રથમુશલ સ ગામ આવું નામ પડવાનાં કારણેનુ કથન.
આ સંગ્રામમાં ૯૬ લાખ માણસને સંહાર થયે હતું એવું કથન. પ્રશ્ન- “તે રથમુશલ સંગ્રામમાં માર્યા ગયેલાં મનુષ્ય કયાં ઉત્પન્ન થયાં હતાં ?
ઉત્તર- તેમાથી ૧૮ હજાર મનુષ્ય મરીને એક મછલીની કુક્ષિમાં ઉત્પન્ન થયા હતા, એવું કથન સંગ્રામમાં માર્યા જનારા શુરવીર સ્વર્ગમાં જાય છે, એવું અન્યતીથિંકેનું મંતવ્ય અસત્ય છે એવું પ્રતિપાદન નાગને પૌત્ર વરુણ હતું એવું કથન, રથમુશળ સંગ્રામમાં જવા માટેની તેની તૈયારીનું કથન, વરુણના અભિગ્રહનું કથન યુદ્ધમાં વરુણને ઉંડે જખમ થવાનુ કથન, વરુણનું યુદ્ધમાંથી પાછા ફરવાનું કથન.