SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ अमेयचन्द्रिका टीका श.६ उ.६ सू.२ मारणान्तिकसमुद्घातस्वरूपनिरूपणम् ३५ , एवं च एकपदेशश्रेणीरूपविदिशां चतुष्कोणात्मिकां विहाय पूर्वादि पदिग्भेदेन पृथिवीकायिकादिपञ्चैकेन्द्रियेषु दण्डकेषु प्रत्येकं षड्भेदकल्पनया त्रिंशदालापका भवन्ति, तेपांच प्रत्येकं तत्रगतमात्रत्वेन पुनरागतत्वेन च आहारादिग्रहण द्वैविध्येन पण्टिरालापकाः भवन्ति अन्येषु च त्रसविषयकैकोन विंशतिदण्ड केषु प्रत्येक तत्रगतमात्रत्वेन पुनरागतत्वेन च आहोरादि ग्रहण द्वैविध्येन अष्टत्रिंशद् आलापका भवन्ति, सर्वमेलनेनत्तच अप्टनवतिरालापकाः संजाताः। इस तरह एक प्रदेशश्रेणीरूप विदिशाको छोडकर पूर्वादि छह दिशाओंके भेदसे, पृथिवीकायिक आदिपांच एकेन्द्रियोंके दण्डकोंमें प्रत्येक एकेन्द्रियके छह भेदकी कल्पनासे तीस ३० आलापक होते हैं । इन तीस ३० आलापकोंमें प्रत्येकके 'वहां पहुंचकर आहारादिग्रहण करना, तथा वहाँ पहुँचकर भी आहारादि ग्रहण नही करना फिर दुयारा मारणान्तिक समुद्घात करके वहां पहुंचकर आहारादि ग्रहण करना' इस प्रकारकी द्विविधत्तासे ६० आलापक होजाते हैं । तथा सविषयक १९ दण्डकोंमें प्रत्येकमें वहां जाते ही आहार आदि ग्रहण करना, और जाते ही वहां आहार आदि ग्रहण नहीं करना किन्तु दुबारा मारणान्तिक समुद्घात करके वहां जाकर फिर आहार आदि ग्रहण करना इस प्रकारकी द्विविधतासे ३८ आलापक हो जाते हैं । इस प्रकार सब मिलकर ये ९८ आलापक हुए। अन्तमें गौतम આ રીતે એક પ્રદેશ શ્રેણરૂપ ચાર વિદિશાઓ સિવાયની છ દિશાઓના ભેદથી, પૃથ્વીકાયિક આદિ પાચ એકેન્દ્રિયોના દડકેમાં પ્રત્યેક એકેન્દ્રિયના છ આલાપ ગણતાં કુલ ત્રીસ આલાપકો થાય છે. આ ત્રીસ આલાપમાં પણ પ્રત્યેક આલાપકમાં નીચે પ્રમાણે દ્વિવિધતા (બે પ્રકાર) રહેલી છે– “(૧) ત્યાં પહોચતાની સાથે જ આહારાદિ ગ્રહણ કરવા રૂપ પહેલો ભેદ, અને (૨) ત્યાં પહોંચીને આહારાદિ ગ્રહણ કર્યા વિના જ પૂર્વગ્રહીત શરીરમાં પાછા ફરીને ફરીથી મારણાંતિક સમૃઘાત કરીને ત્યાં પહોંચીને આહારાદિ ગ્રહણ કરવા ૨૫ બીજે ભેદ” આ પ્રકારની દ્વિવિધતાને લીધે એકેન્દ્રિયજીવોની અપેક્ષાએ કુલ ૬૦ આલાપક બને છે. તથા ત્રસ વિષયક ૧૯ દડકોમા ઉપર દર્શાવ્યા પ્રમાણેની દ્વિવિધતાને અનુલક્ષીને ૩૮ આલાપક બને છે આ રીતે બધાં મળીને ૯૮ આલાપકે થાય છે.
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy