SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयेचन्द्रिकाटीका श.७ उ.३ सु. ५ वेदनानिर्जरास्वरूपनिरूपणम् ४६९ हे भदन्त ! अथ नूनं निश्चितं किं यत् कर्म अवेदयन् वेदितवन्तः, तदेव कर्म निरजरयन-निर्जरितवन्तः, किं वा यदेव कर्म निरजरयन्= निर्जरितवन्तः, तदेव अवेदयन् वेदितवन्तोऽपि ? भगवानाह-'णो इणढे समढे' हे गौतम ! नायमर्थः समर्थः, यदेव वेदितवन्तः नो तदेव निर्जरितवन्तः, यदेव वा निर्ज रितवन्तः न तदेव वेदितवन्तः, उक्तयुक्त्या वेदननिर्जरणयोविभिन्नकालिकतया भिन्नस्वरूपत्वेन तयोरेकविषयत्वासंभवात् । गौतमः ऐसा पूछते हैं कि से गूणं भंते ! जं वेदें तं निजरिंसु जं णिज्जरिंसु तं वेदेसु' हे भदन्त ! यह निश्चित है क्या कि जिस कर्मको भूतकालमें जीवोंने वेदित किया है वही कर्म उन्होंने निर्जीर्ण किया है ? अथवा जिस कर्म की उन्होंने निर्जरा की है वहीं कर्म उन्होंने वेदित किया है ? इसके उत्तर में प्रभु उनसे कहते हैं कि 'णो इणद्वे समढे' हे गौतम ! यह अर्थ समर्थ नहीं है जिस कर्मको जीवोंने वेदित किया है उसी कर्मकी उन्होंने निर्जराकी है-अथवा जिस कर्मकी उन्होंने निर्जरा की है-उसीकर्मको उन्होंने वेदित किया है क्योंकि जिस कर्मको उन्होंने वेदित किया है उसी कर्मकी उन्होंने निर्जरा नहीं की है और जिस कर्मकी उन्होंने निर्जराकी है उसी कर्मकी उन्होंने वेदना नहीं की है क्यों कि यह बात ऊपरमें समर्थित की ही जा चुकी है कि वेदना और निर्जरामें विभिन्न कालता है इसलिये इनका स्वरूप भी भिन्न है और इसीसे इनमें એ વાત સાચી છે કે ભૂતકાળમાં જીવોએ જે કર્મનું વેદન કરી લીધું હોય છે, એ જ કર્મની તેમણે નિર્જરા પણ કરી લીધી હોય છે? અથવા જે કર્મની તેમના દ્વારા નિર્જરા થઈ ચૂકી હોય છે, એ જ કર્મનુ શું તેમના દ્વારા વેદના થઈ ચૂકયું હોય છે? महावीर प्रभुने। उत्तर- 'गोयमा ! णो इणढे सम?' हे गीतम! मेधुं સંભવી શકતું નથી. એટલે કે જે કર્મનું એ વેદન કરી લીધુ હોય છે, એ જ કર્મની તેમણે નિર્જરા કરી લીધી હોય એવું સંભવી શકતું નથી અને જે કર્મની તેમણે નિર્જરા કરી લીધી હોય છે, એ જ કર્મનું તેમના દ્વારા વેદન કરી લેવામાં આવ્યું હેય છે એવું પણ સંભવી શકતું નથી. કારણ કે જે કર્મનું તેમણે વેદન કરી લીધું હેય છે એ જ કર્મની તેમના દ્વારા નિર્જરા થઈ હતી નથી, અને જે કર્મની તેમણે નિર્જરા કરી હોય છે, એ જ કર્મનું તેમના દ્વારા વદન થયું હોતું નથી. ઉપર એ વાતનું પ્રતિપાદન કરવામાં આવી ગયું છે કે વેદના અને નિજ રામા વિભિન્નકાલતા છે. તેથી તેમનું સ્વરૂપ ભિન્ન હેવાથી તેમની વચ્ચે એકરૂપતા સંભવી શકતી નથી.
SR No.009315
Book TitleBhagwati Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages880
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy