________________
-
-
४२२
भगवतीपुणे • "अप. गौतमस्वामी, प्रभु के इस सब कॅथन, को. स्वीकार, करते हुए कहते है कि-'सेवं भंते ! सेयं भंते हे भदन्त ! आप के मारा कहा "गया ' यह सब विषय सत्य ही है- हे भदन्त ! सायिही है ॥सू०५ ॥ - 'जैनाचार्य श्री घासीलालजी महाराजकृत 'भगवतीसूत्र' की
प्रमेयचन्द्रिका व्याख्याके सप्तम शतकका मितीय ... उद्देशफ समास ॥७-२॥.
મહાવીર પ્રભુના સમસ્ત કથનને સ્વીકાર કરતા ગૌતમ સ્વામી કહે છે કે“હે ભદન્ત! આપ સાચું જ કહે છે. આપે આ વિષયનું જે પ્રતિપાદન કર્યું તે સર્વથા સત્ય જ છે.” આ પ્રમાણે કહીને મહાવીર પ્રભુને વંદણા નમસ્કાર કરીને તેઓ તેમને સ્થાને બેસી ગયા. સૂર પણ જનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજગૃત “ભગવતી’ સૂત્રની પ્રિયદર્શિની
વ્યાખ્યાના સાતમા શતકનો બીજો ઉદ્દેશ સમાપ્ત. ૭-રા