________________
प्रमेयचन्द्रिका टीका श.६ उ.१० सू.४ नैरियाकाद्याहारनिरूपणम् २३१ गृहीत्वा आहरन्ति ? भगवानाह-गोयमा ! आयसरीरखेत्तोगाढे 'पोग्गले अत्तमायाए आहारेति' हे गौतम ! नैरयिका आत्मशरीरक्षेत्रावगाढान् पुद्गलान् आत्मना आदाय परिगृह्य आहरन्ति, 'णों अणंतरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारे ति' नो अनन्तरक्षेत्रावगाढान् स्वशरीरक्षेत्रापेक्षयाऽनन्तरक्षेत्राऽधहैं इस प्रकार ये तीन३ प्रश्न हैं इन प्रश्नोंका संक्षिप्त सार ऐसा है कि नारक जीव जिन पुद्गलोंको अपने आहाररूपसे ग्रहण करता हैं वे पुद्गल कहां पर अवगाढ रहता हैं ? क्या जिन क्षेत्र में उनका अपना शरीर अवगाहित है उसी क्षेत्र में वे अवगाहित होते हैं ? या अपने शरीर द्वारा अवगाहित हुए क्षेत्रसे लगे हुए क्षेत्रमें वे अवगाहित रहते हैं ? या इस क्षेत्रसे भी आगेके क्षेत्रमें वे अवगाहित रहतें है ? इसके उत्तर में गौतमसे प्रभु कहते हैं कि 'गोयमा' हे गौतम ! आयसरीरखेत्तोगाढे पोग्गले अत्तमायाए आहारेंति' जिनपुद्गलोंको नारकजीव अपने आहारका विषयभूत बनाते हैं वे पुद्गल जहां पर उनका अपना शरीर अवगाहित होता है, उसी क्षेत्र में अवगाहित होते हैं। ओर उन्हीं पुद्गलोंको वे नारकजीव अपने द्वारा ग्रहण करके आहारका विषयभूत बनाते हैं। ‘णो अणंतरखेत्तोगाढेपोग्गले अत्तमायाए आहारेंति णो परंपरखेत्तोगाढे' अनन्तर क्षेत्र
આ પ્રકારના ત્રણ પ્રશ્ન છે તે પ્રશ્નોને ભાવાર્થ એ છે કે નારક છવ જે પુદગલેને પોતાને આહારરૂપે ગ્રહણ કરે છે, તે પુદગલે કયા ક્ષેત્રમાં અવગાઢ સ્થિત) હોય છે?— જે ક્ષેત્રમાં તેમનું પિતાનું શરીર અવગાહિત હોય છે એ જ ક્ષેત્રમાં શું તે આહારપુગલ અવગાહિત હોય છે? કે પિતાના શરીર દ્વારા અવગાહિત થયેલા ક્ષેત્રને સ્પેશીને રહેલા ક્ષેત્રમાં તે આહારપુદગલ અવગાહિત હોય છે કે તે ક્ષેત્ર કરતાં પણ દૂરના ક્ષેત્રોમાં તે આહારપુદ્ગલો શું અવગાહિત હોય છે?
ગૌતમ સ્વામીના ઉપર્યુકત અને ઉત્તર આપતાં મહાવીર પ્રભુ કહે છે કે_ 'गोयमा ! गौतम! आयसरीरखेत्तेगाढेपोग्गले अत्तमायाए आहारेति'
જે પુદ્ગલેને નારક છે પિતાના આહાદરૂપે ગ્રહણ કરે છે, તે પુદગલો એ જ ક્ષેત્રમાં રહેલા હોય છે કે જે ક્ષેત્રમાં તેમનું પોતાનું શરીર અવગાહિત હોય છે એટલે કે જે ક્ષેત્રમાં તે નારક છ રહેલા હોય છે એ જ ક્ષેત્રના પુદગલોને તેઓ ગ્રહણ કરીને पोताना माडा२३थे उपयोगमा छ. 'णो अणंतरखेत्तोगाढेपोग्गले अत्तमायाए आहारेंति, णो परंपरखेत्तोगाढे ' मनन्तर क्षेत्रमा २९८ मा8RYErain