________________
શાસ્ત્રોની સંપૂર્ણ માહિતી
અઢારમા વાર્ષિક રિપોર્ટમાં બતાવેલ ૨૪ શાસ્ત્રો પ્રસિદ્ધ થયાં પછી નીચે મુજબ વધુ કામકાજ થયેલ છે.
(૧) ભગવતી ભાગ ત્રીજે ૩ બહાર પડી ચુક્યો છે અને તે મેમ્બરને મોકલવાનું કામ ચાલુ છે.
(૨) ભગવતી ભાગ તથા પાંચમો છપાય ગયો છે. અને તેનું બાઈન્ડીંગ કાર્ય ચાલે છે.
(3) જ્ઞાતા સૂત્રના કુલ ત્રણે ભાગ છપાય છે જે એકાદ માસમાં પૂરા થઈ જશે.
(૪) ભગવતી ભાગ છઠ્ઠો તથા સાતમે છાપવાનું કામ શરૂ થઈ ગયું છે.
(૫) કુલ્લે લગભગ ૩૦ સૂત્રે પૂજ્ય ગુરુદેવે લખીને પૂરાં કરેલાં છે. તેમાનાં છપાયા વગરનાં જે સૂત્રો બાકી છે તેનું અનુવાદનું તેમજ સંશોધનનું કેટલુંક કામ ચાલુ છે. અને કેટલુંક બાકી છે.
(૬) નિશીથ સૂત્ર સૂર્યપન્નતી તથા ચ દ્રપન્નતી સૂત્ર એ બાકી રહેલાં ત્રણ સૂત્રો લખવાનું કાર્ય અત્યારે ચાલે છે.
શ્રી અખિલ ભારત . સ્થા. | જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ
રાજકેટ તા. ૧૫-૭-૬૩
નમ્ર સેવક સાકરચંદ ભાઈચંદ શેઠ
મંત્રી.