________________
૧૭
હવે
શ્રી વિાદમુનિના જીવનના બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેના ખુલાસા કરવામાં આવે છે.
પ્ર. ૧. તેમણે આજ્ઞા વગર સ્વયમેવ દીક્ષા કેમ લીધી ?
ઉત્તર :- પાંચમા આરાનાં ભદ્રા શેઠાણીના પુત્ર એવ તા ( અતિમુક્ત ) કુમારને તેની માતુશ્રીએ દીક્ષાની આજ્ઞા આપવાની તદ્દન ના પાડી એટલે તેણે સ્વય મેવ દીક્ષા લીધી ત્યારબાદ ભદ્રા શેઠાણીએ પેાતાના કુમારને ગુરુને સોંપી દીધા. તે જ રાત્રે તેણે ખારમી ભીખ્ખુની પઢિમા 'ગીકાર કરી અને શિયાળણીના પરિષહુથી કાળ કરી નલીનગુલ્મ વિમાનમાં ગયા તેવી જ રીતે શ્રી વિનેદકુમાર સ્વંય દીક્ષિત થયા.
ઉત્તર 11
પ્ર ૨. આવા બૈરાગી જીવને આવેા ભયંકર પરિષહ કેમ આવે ? કેટલાક ચરમ શરીરી જીવને મરણાંતિક ઉપસર્ગ આવેલ છે જુએ ગજસુકુમાર મુનિ, મેતારજ મુનિ, કેશલ મુનિ, કારણ કે તેમની સત્તામાં હજારા ભવનાં ક હાવા જોઈએ, ત્યારે તેમને એકદમ તા મારણાંતિક ઉપસર્ગ આવ્યા વગર એટલાં બધા ક ખા. બ્ર. શ્રી વિાદમુનિને આવેા પરિષદ્ધ આન્યા, જે ઉપરથી થાય છે કે તે એકાવતારી જીવ હાય
મેાક્ષ જવું હતુ,
કેવી રીતે ખપે ? એમ અનુમાન
શ્રી વિનાદમુનિનું વિસ્તૃત જીવનચરિત્ર જુદા પુસ્તકથી ગુજરાતી ભાષા તથા હિન્દી ભાષામા છપાયેલ છે તેમાંથી અહીં સાર રૂપે સક્ષેપ કરેલ છે.
ANG