________________
१२२
भगवतीसूत्रे निषिक्त निषेकमाप्त यद् आयुः तद् जातिनामनिधत्तायुः, निषेकश्च कर्मपुद्गलानां प्रतिसमयमनुभवनाथ रचनाविशेषः ? 'गतिनामनिहत्ताउए' गति नामनिधत्तायुः, गतिः नारकतिर्यग्मनुष्यदेवरूपा चतुर्विधा, सा एव नाम, तच्च नामकर्मणः पूर्ववत् उत्तरप्रकृतिविशेषः, जीवपरिणतिर्वा तेन सह निधत्तम् आयुः, गतिनामनिधत्तायुः, २ — ठिइनामनिहत्ताउए' स्थितिनामनिधत्तायुः, स्थितिः-जीवेन आयुःकर्मणा वा विशिष्यामुकविवक्षितभवे यत् स्थातव्यम्, सा एव नाम नमन=परिणमन नाम परिणामो धर्मविशेषः स्थितिनाम तत्सहितं निधत्तं यद् आयुर्द लिकरूपं तत् स्थितिनामनिधत्तायुः, अथवा इसके साथ निधत्त-निषेकको प्राप्त जो आयु है वह जातिनाम निधत्तायु है । प्रतिसमये अनुभव करनेके लिये कर्मपुद्गलों की जो रचना होती है उसका नाम निषेक है। दूसरा 'गतिनामनिहत्ताउए' गतिनामनिधत्तायु-नारक, तिर्यक, मनुष्य और देव इस तरह से गतिचार प्रकारकी है, सो गति ऐमा जो नाम है वह गतिनाम है यहगतिनाम भी नामकमकी उत्तरप्रकृतियों मेंसे एक प्रकृति है। अथवा जीवकी परिणतिरूप यह जातिनाम है इसके साथ निषेकको प्राप्त जो आयु है वह गतिनामनिधत्तायु है । 'ठिइनामनिहत्ताउए' जीवका जिस कर्मके उदयमें अमुक समयतक विवक्षित भवमें रहना होता है अथवा कर्मका जो अमुक समयतक जीवके साथ रहना होता है वह आयु है । इस स्थितिरूप जो परिणाम धर्मविशेष है वह स्थितनाम है । इस स्थितनाम सहित निधत्त जो आयुर्दलिक સાથે નિધત્ત-નિક પામેલું–જે આય છે તેને જાતિનામ નિધત્તાચું કહે છે. પ્રતિસમયે અનુભવ કરવાને માટે કમપુદ્રની જે રચના થાય છે તેનું નામ “નિષેક” છે. (૨) "गतिनामनिहत्ताउए गतिनाम निधत्तायु-ना२४, तिय"य, मनुष्य भने हेव, अभ ચાર પ્રકારની ગતિ હોય છે, ગતિરૂપ જે નામ છે તેને ગતિનામ કહે છે, આ ગતિનામ પણ નામકર્મની ઉત્તર–પ્રતિમાની એક પ્રકૃતિ છે. અથવાજીવની પરિણતિરૂપ તે જાતિનામ છે, તેની સાથે નિષેકને પામેલું (નિધત્ત) જે આવું छ ते. “तिनाम निधत्तायु" ४ छ (3) "ठिानामनिहत्ताउए" स्थितिनाम નિધત્તાયુ-જે કર્મને ઉદયથી જીવને અમુક સમય સુધી અમુક ભવમાં રહેવું પડે છે, અથવા કમને અમુક સમય સુધી જીવની સાથે જ રહેવાનું થાય છે, તેનું નામ આવ્યું છે. આ રિથતિરૂપ જે પરિણામ-ધર્મ વિશેષ છે તેને રિથતિનામ કહે છે. આ સ્થિતિ નામ સહિત નિધત્ત જે આયુર્દાલિક છે, તેને “સ્થિતિનામ નિધત્તાયુ” કહે છે. અથવા