________________
प्रमेयचन्द्रिका 0 श० ६ उ० ३ उद्देशविषयविषर्णनम्
८०७ प्रश्नः, ईपिथवन्धकजीवस्य कर्मपुद्गलोपचयः सादिः सान्तः, भव्यस्य अनादिः सान्तः, अभव्यस्य अनादिरनन्तः,नतु कश्चित् कर्मपुद्गलोपचयः सादिरनन्तः,इत्युतरम् । ततो वस्त्रं सादि-सान्तम् ? सादि-अनन्तम् ? अनादि-सान्तम् ? अनादिअनन्तं वा ? इति प्रश्नः, वस्त्रं सादि सान्तमेव, नान्यत्, इत्युत्तरम् । ततो वनवदेव जीव विपये प्रश्नः निरयिक-तिर्यग-मनुष्य-देवाः सादयः सान्ताः, सिद्धः सादिरनन्त:, भन्योऽनादिः सान्तः,अभन्योऽनादिरनन्तश्च इत्युत्तरम् ततः कर्म प्रकृतीनो. मष्टानां ज्ञानावरणयावत्-अन्तरायिकानाम् अवाधाकालसहितबन्धस्थिति प्रतिपादनम् । तेषां कर्मणां वन्धकत्वेन स्त्रीपुरुषनपुंसकानां कथनम् , तद्भिन्नानां तु कदाचित् सान्त ही है" ऐसा, उत्तर वस्त्र सादि सान्त है ? कि-सादि अनन्त है ! अथवा-अनादि सान्त है ? या अनादि अनन्त है ? ऐसा प्रश्न-" वस्त्रसादिसान्त ही है ऐसा उत्तर, वस्त्र की तरह ही जीव के वीषय में प्रश्न नैरयिक, तीर्यञ्च, मनुष्य एवं देव ये सय जीव तो सादिसान्त हैं, सिद्ध सादि अनन्त हैं, भव्यजीव अनादि सान्त हैं, और अभव्यजीव अनादि अनन्त हैं ऐसा उत्तर।
ज्ञानावरणसे लेकर अन्तरायतक आठ कर्मप्रकृत्तियोंकी अबाधाकाल सहित बन्धस्थिति का प्रतिपादन इन कर्मों के बन्धक होने के कारण स्त्री, पुरुष और नपुंसक जीवों का कथन जो जीव स्त्री, पुरुष और नपुंसक नहीं है वे इन कर्मों को बांधे भी और नहीं भी बांधे ऐसा कथन स्त्री आदिको में कदाचित् आयुष्क कर्म का बन्धकत्व और कदाचित्
ઉત્તર–વસ્ત્રમાં પોપચય સાદિ સાન્ત જ હોય છે. પ્રશ્ન-વસ્ત્ર સાદિ સન્ત છે? કે સાદિ અનંત છે? અથવા અનાદિ સાત છે? કે અનાદિ અનન્ત છે?
ઉત્તર–વસ્ત્ર સાદિ સાન્ત જ છે.
વસ્ત્રની જેમ જ જીવના વિષયમાં પ્રશ્નો-નારકે, તિય મનુષ્ય અને દેવો સાદિ સાન્ત જ છે, સિદ્ધ સાદિ અનંત છે, ભવ્ય જીવ અનાદિ સાન્ત છે અને અભિવ્ય જીવ અનાદિ અનંત છે, એવો ઉત્તર.
જ્ઞાનાવરણથી લઈને અન્તરાય પર્યન્તની આઠ કર્મપ્રકૃતિઓની અબાધાકાલ સહિત બસ્થિતિનું પ્રતિપાદન, સ્ત્રી, પુરુષ, નપુંસક આદિ જીવોએ કર્મના બાંધનાર હોવાથી તેમનું કથન. જે જો સ્ત્રી, પુરુષ કે નપુસક હતા નથી, તેઓ કર્મોના બંધક હોય છે પણ ખરાં અને નથી પણ હતા. સ્ત્રી આદિકેમાં કયારેક આયુષ્યકર્મના બંધકત્વનું અને કયારેક અબધૂકત્વનું કથન.