________________
भगतान
७६८ भ्यो निर्ग्रन्थेभ्यो निर्ग्रन्थश्रमणापेक्षया, इत्यर्थः किम् महानिर्जरतराः ? अतिशय विशिष्टकर्म क्षयवन्तो भवन्ति ? ___ भगवानाह- गायमा ! णो इणढे समढे ' हे गौतम ! नायमर्यः समर्थः, नैवं भवितुमर्हति महावेदनावान् श्रमणनिर्ग्रन्थस्तु रेऽपास्ताम् किन्तु अल्पवेदनस्यापि श्रमणनिर्ग्रन्थम्यापेक्षया महादेवनावतोऽपि नैरयिकस्य महानिर्जरत्वासंभवात् । गौतमः पृच्छति-" से केणटेणं भंते ! एवं वुच्चड जे महावेयणे, जाव पसत्य निज्जगए ? हे भदन्त ! तत् केनार्थेन एवम् उपर्युक्तरीत्या उच्यते यद् यो महा. वेदनः, स यावत्-महानिर्जराकः, यश्च महानिर्जराकः स महावेदनः, अथ च महावेदना-उल्प वेदनयोमध्ये प्रशस्तनिर्जरः श्रेयान् ? इति, होते हैं ? इसके उत्तर में प्रभु गौतम से कहते हैं कि (गोयमा) हे गौतम ! (जो इणटे समठे ) यह अर्थ समर्थ नहीं है। महावेदनावाले श्रमण निर्ग्रन्थ की तो बात ही क्या है, पर जो अल्पवेदनावाले भी श्रमण निर्गन्ध है उसकी अपेक्षा से भी नैरयिक जीव में महानिर्जरावत्त्व असंभव है। अब इस विषय में कारण की जिज्ञाम्मा से गौतम प्रभु से पूछते हैं-कि (से केणटेणं भंते ! एवं धुच्चइ जे महावेधणे जाव पसानज्जराए) हे भदन्त ! ऐसा आप किस कारण से कहते हैं कि जो महावेदनावाला होता है वह यावत् महानिर्जरावाला होता है और जो महानिर्जरावाला होता है वह महावेदनावाला होता है तथा महावेदनाघाले और अल्पवेदनावाले जीव के बीच में प्रशस्तनिर्जरावाला जीव
ગૌતમ સ્વામીના આ પ્રશ્નનું સમાધાન કરતા મહાવીર પ્રભુ કહે છે, (गोयमो ! णो इणटे समटे) गीतम! तुं मन नथी. मडावेहनावामा શ્રમણ-નિગ્રંથની વાત જ શું કરવી. એટલે કે મહાદનાવાળા શ્રમણનિગ્રંથ તે નારકે કરતાં મહાનિર્જરાવાળા હોય છે જ. એટલું જ નહી પણ અલ્પવેદનાવાળા શ્રમણ-નિર્ગથે પણ છઠ્ઠી અને સાતમી નરકના નારકે કરતાં મહા નિજેરાવાળા હોય છે–તે નારકમાં શ્રમણ નિર્ચ કરતાં મહાનિર્જરાયુક્તતા સંભવી શકતી નથી. તેનું કારણ જાણવાની જીજ્ઞાસાથી ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને પૂછે છે –
(से केणटेणं भंते । एवं वुच्चइ जे महावेयणे जाव पसत्यनिज्जराए १) હે ભદન્ત ! આપ શા કારણે એવું કહે છે કે જે મહાવેદનાવાળા હોય છે તે મહાનિર્જરાવાળો હોય છે, અને જે મહાનિર્જરાવાળો હોય છે તે મહાવેદનાવાળો હોય છે, તથા મહાદનાવાળા અને અલ્પવેદનાવાળા જીવોની અપેક્ષાએ પ્રશસ્ત-નિજેરાવાળો છવ શ્રેષ્ઠ હોય છે?