SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ therefer t० श० ५ ० ८ ० १ पुलस्वरूपनिरूपणम् देसेण चैव सपएसा असंखेज्जगुणा ' क्षेत्रादेशेनैव सप्रदेशाः असंख्येयगुणाः, एकप्रदेशावगाढान् मुक्त्वा शेषप्रदेशावगाहकत्वात् ते पुनद्वर्थादिप्रदेशात्र गाहनाबन्ताः सर्वे पुद्गला गृह्यन्ते तस्मात् ते असंख्येयगुणाः अवगाहनस्थान बाहुल्यात् । ' दव्त्रादेसेणं सपएसा विसेसाहिया, कालादेसेणं सपएसा विसेसा ६२३ को जो सब से कम कहा गया है उसका कारण यह है कि पुद्गल में faraios आदि गुणों से लेकर असंख्यातगुणकालक आदि तक के गुणों की बहुलता रहती है परन्तु एक गुण कालक आदि गुण बहुत कम रहते हैं, इसी कारण भाव की अपेक्षा अप्रदेश पुद्गल सब से कम कहे गये हैं । इनकी अपेक्षा जो काल को लेकर अप्रदेश पुगुल असंख्यात गुण कहे गये हैं सो इसमें कारण परिणामों की बाहुल्यता है । द्रव्य और क्षेत्र की अपेक्षा अप्रदेशी पुद्गलों में असं ख्यातगुणिता स्पष्ट है कारण कि द्रव्य में गुणों का बाहुल्य रहता है और क्षेत्र प्रदेश असंख्यात हैं । तथा - ' खेत्ता देसेणं चेव सपएसा असंखेजगुणा ' क्षेत्र की अपेक्षा सप्रदेश पुद्गल असंख्यात गुणित हैं " ऐसा जो कहा गया है सो उनका तात्पर्य यह है कि एक प्रदेश में अवगाही ऐसे जो क्षेत्र की अपेक्षा अप्रदेशी पुल हैं उनको छोडकर आकाशके द्वयादिक प्रदेशोंमें अवगाही जो અપેક્ષાએ અપ્રદેશી પુલા સૌથી ઓછાં છે, એમ કહેવાનું કારણ એ છે કે પુદ્ગલમાં શ્યામતા આદિના એથી લઇને અનંત પર્યન્તના અંશેાની બહુલતા रडे छे. पाणु श्याभता महिना से अंश ( शुशु ) नी अस्पता रहे छे. ते કારણે ભાવની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલા સૌથી ઓછાં કહ્યાં છે. તેમના કરતાં કાળની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલા અસંખ્યાતગણા છે, તેમાં પરિણામેની બાહુલ્યતા કારણભૂત છે. તે પુદ્ગલેા કરતાં પણ દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી પુદ્ગલા અસંખ્યાતગણુા છે, કારણ કે દ્રવ્યમાં ગુણેનું માહુલ્ય હોય छे भने क्षेत्रं प्रदेश असण्यात होय छे, तथा ( खेत्तादेिसेणं चेघ सपएसा अस सेज्जगुणा ) क्षेत्रनी अपेक्षाये सप्रदेशी युद्धसो असभ्याता छे, भावु જે કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-એક પ્રદેશની અવગાહનાવાળાં પુદ્ગલેાને ક્ષેત્રની અપેક્ષાએ અપ્રદેશી કહ્યાં છે. એવા અપ્રદેશી પુદ્દલે સિવાયનાં ખીજા બધાં પુદ્ગલા આકાશના બે, ત્રણુ આદિ પ્રદેશાની અવગાહ. નાવાળા છે, તે સપ્રદેશી ગણાય છે. ક્ષેત્રની અપેક્ષાએ આવા સપ્રદેશી પુદ્ગલે અપ્રદેશી પુદ્દલા કરતાં અસંખ્યાતગણુા છે, કારણ કે તેઓ વધારે અવગાહન
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy