________________
-
-
'आरामुज्जाणा, काणणा, वणा, वणसंडा, वणराईओ परिग्गहियाओ भवंति' आरामोधानानि, काननानि, वनानि, वनवण्डाः, वनराजयः परिगृहीता भवन्ति, तत्र आरामाः आरमन्ति आक्रोदन्ति येषु माधवीलवादियु युवदम्पत्यादयस्ते आरामाः वाटिडाः, उद्यानानि पुषादियुक्त वृक्षसंकुलानि महोत्सवादी बहुजनोपभोग्यानि, काननानि नगरासन्नानि वृक्षसामान्यसमुल्लसितानि, वनानि नगरदरवर्तीनि, वनपण्डाः एकजातीय वृक्षसमुदायरूपा, वनराजयः वृक्षश्रेणयः, 'देवउला-ऽऽसम-पवा-धूम-खाइय-परिखाओ परिग्गहियाओ भवंति' देवकुला
की जो नालियां होती हैं वे बिलपंक्तियां हैं। इन सब जगहों पर पंधे. -न्द्रिय तिथंच रहते हैं अतः इन्हे इनके परिग्रह रूप से प्रदर्शित किया
गया है। (आरामुजाणा काणणा वणा वणसंडा वणराईओपरिग्गहियाओ 'भवंति) जिन स्थानों पर कि जो माधवीलता आदि से सुशोभित होते हैं युवा दम्पती आदि क्रीडाएँ किया करते हैं उन वाटिकाओं का नाम
आराम है, पुष्पादिकों से सुशोभिन वृक्षों से युक्त स्थान का नाम , उद्यान है। महोत्सव आदि के समय वृक्षों से युक्त हुए जहां पर मनुष्य एकत्रित हुआ करते हैं ऐसे नगर के पास के स्थान का नाम कानन है। नगर से दूर जो जंगल के प्रदेश होते हैं वे वन है। एक
जाति के वृक्षों का समुदाय जहां पर होता है उसका नाम वनषण्ड है। , अनेक जाति के वृक्षों की श्रेणियां जहां पर होती हैं वह वनराजी है। इन सब ही स्थानों पर तिर्यञ्च जीवों का निवास होता है अतः ये
'બહાર કાઢવા માટે જે નાળાંએ મૂકેલાં હોય છે તેમને બિલપંક્તિ કહે છે. આ બધાં સ્થાને પર પચેન્દ્રિય તિર્યચે રહેતાં હોય છે. તેથી તેમના દ્વારા तमना परिघड ४२राय छे, मेम अवाम मा०यु छ. (आरामुजोणाकाणणा पणा वणसंडा वणराईओ परिगहिया भवति) २ थाना सा, सी, २१ मन ફલેથી સમૃદ્ધ હોય છે, જ્યાં યુવાન દંપતિ આદિ ક્રીડા કરતા હોય છે, એવી - વાટિકાઓને આરામગૃહે કહે છે. પુષ્પાદિથી સુશોભિત વૃક્ષવાળાં સ્થાને ઉદ્યાન (બાગ) કહે છે નગરની નજીક આવેલા વાના સમૂહથી યુક્ત સ્થાનને કાનન કહે છે. ત્યાં ઉત્સવ ઉજવવા માટે લેકે એકઠાં થતાં હોય છે. મગરથી દૂર આવેલા જંગલના પ્રદેશને વન કહે છે. જે સ્થાન પર એકજ જાતનાં વૃક્ષને સમૂહ હોય છે એવા સ્થાનને વનખંડ કહે છે. અનેક જાતનાં વૃક્ષની
હારે જયાં હોય છે એવા સ્થાનને વનરાજી કહે છે. ઉપર્યુક્ત સઘળાં સ્થાને *. પર પંચેન્દ્રિય તિય રહેતાં હોય છે. તેથી તે સ્થાને તેમના પરિગ્રહનાં