________________
प्रमैयचन्द्रिका टी० श०५ उ० सू० ६ पुद्गलद्रव्यस्यात्पवद्दुत्वनिरूपणम् १४९ हनानिवृत्तावपि द्रव्यस्य निवर्तनाभावात्, अतो द्रव्यम् अवगाहनायां नियत्येन व्याप्यत्वेन असम्बद्धमुच्यते शिशपात्वे वृक्षत्वमिव
तदुपसंहरति- ' जम्हा तत्थण्णत्थ व, दव्वं ओगाहणाए तं चेन । दवाऽसंखगुणा, तम्हा ओगाहणद्धाओ ' ॥ ८ ॥
छाया - " यस्मात्तत्रान्यत्र वा द्रव्यम् अवगाहनायां तदेव, द्रव्यादा संख्यगुणा तस्या अवगाहनाद्धायाः 11 6 11
13
इस गाथा का निष्कर्ष इस तरह से है किसंकोच और विकोच को छोढ़कर अवगाहनाद्वा द्रव्य में नियतरूप से संबद्ध है । जैसे वृक्ष में खादरत्व रहता है । जब द्रव्य में संकोच और विकोच का अभाव रहता है तब द्रव्य में अवगाहना का सद्भाव रहता है और इनके सद्भाव में अवगाहना रहती नहीं है इस तरह द्रव्य में अवगाहना अनियतरूप से संबद्ध है । द्रव्य में इससे विपरीतता है यद्यपि द्रव्य संकोचन और विकोचन मात्र होता है तो भी वह नियतरूप से अवगाहना में संबद्ध नहीं होता है अर्थात् जिस तरह खदिरत्व में वृक्षत्व संबद्ध है उस तरह संकोचन विकोचन द्वारा अवगाहना के नाश हो जाने के बाद भी द्रव्य की निवृत्ति नहीं होती इसलिये अवगाहना में द्रव्य नियतपणे संबद्ध नहीं है ऐसा कहो जाता है। इसी बात को उपसंहृत करते हुए कार कहते हैं - " जम्हा तत्थ ष्णत्थ य " इत्यादि ।
દ્રવ્ય સ્થાનાયુષ્યને અસખ્યાતગણું કહ્યું છે. આ ગાથાના સારાંશ નીચે પ્રમાણે છે-સ'કુચન અને પ્રસરણના અભાવ હાય ત્યારે અવગાહના દ્રશ્યમાં નિયતરૂપે સંબદ્ધ રહે છે. જેવી રીતે વૃક્ષમાં મંદિર ( ખેર નામાના વૃક્ષનુ* તત્વ ) હાય છે, તે પ્રમાણે આ વસ્તુ પણ થાય છે. જ્યારે દ્રશ્યમાં સ`કુચન અને પ્રસરણના અભાવ રહે છે, ત્યારે દ્રવ્યમાં અવગાહનાના સદ્ભાવ રહે છે, અને તેમના સદ્દભાવ હોય ત્યારે અવગાહનાના અભાવ રહે છે. આ રીતે દ્રવ્યમાં અવગાહના અનિયત રૂપે સબદ્ધ છે. દ્રવ્યમાં એના કરતાં વિપરીતતા હાય છે—ભલે દ્રવ્યનુ સ'કુચન પ્રસરણ થતું હાય, છતાં પણ તે ( દ્રવ્ય ) નિયતરૂપે અવગાહના સાથે સબદ્ધ હાતું નથી. જેવી રીતે ખદિરત્વમાં વૃક્ષત્વ સંબદ્ધ ડાય છે. એવી જ રીતે સંકુચન-પ્રસરણ દ્વારા અવગાહનાના નાશ થઈ ગયા પછી પણ દ્રવ્યના નાશ થતા નથી. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે અવગાહનામાં દ્રશ્ય નિયતપણે સંબદ્ધ હેતુ' નથી. એ જ વાતના ઉપસંહાર रतां सूत्रार हे छे - " जम्हा तत्थऽण्णत्थ व " इत्यादि.