________________
प्रमेयचन्द्रिका टीका श० ५ उ०६ सू०२ धनुर्विषये निरूपणम् १०७ बाणमूलभागः पुंखं इति प्रसिद्धः पञ्चभिः, फलम् वाणाग्रभागः पञ्चभिः, स्नायुश्च बाणबन्धनचर्मदवरिका पञ्चभिः, क्रियाभिः स्पृष्टा भवन्ति प्रत्यश्चादयोऽपि कायिक्यादियावत्माणातिपातक्रियाहेतुत्वेन तनिष्पत्तिहेतुभूतजीवानां पापकर्मबन्धकारणानि भवन्तीत्याशयः । अथ पुरुषस्य वाणप्रक्षेपादिकायव्यापाराणां दृश्यमानतया तस्य कायिक्यादियावत्प्राणातिपातपर्यन्तपञ्चक्रियाजन्यकर्मवन्धः संभवतु धनरादेनिष्पादकशरीराणां तु वनस्पत्यादिजीवानां कथं प्रागुक्तपञ्चक्रियाजन्यकर्मबन्धः संभवति, वाणादिप्रक्षेपकाले धनुरादिनिष्पत्तिहेतुभूतजीवानां शरीरइषु-शरपत्र फल स्नायु समुदाय जो है वह भी पांच क्रियाओं से युक्त है, शर-बाण जो है वह भी पांच क्रियाओंले युक्त है रनायु-याणकाजो मूलभाग है, वह भी पांच क्रियाओं युक्त है, फल-बाण को बांधने वाली चमड़ेकी जो डोरी है-वह भी पांच क्रियाओं से युक्त है, तात्पर्य :कहने का यह है कि ये सब प्रत्यञ्चादिक भी कायिकोक्रियाले लेकर प्राणाति. पातिकी क्रियातकके हेतुभूत होनेके कारण इनकी उत्पत्ती जिनर जीवोंके शरीर से हुई है उन २ जीवों को ये सब पापबंध के कारण होते हैं। ____ शंका-धनुर्धारी पुरुष जब बाण का प्रक्षेप आदि करता है तब उस समय उसके ही शरीर का व्यापार उस क्रिया में दिखलाई देता हैं अतः धनुर्धारी के ही कायिकी क्रिया से लेकर प्रणातिपातिकी क्रिया जन्य कर्म का बंध संभविन होता है अतः धनुष आदि के निष्पादक बनाने वाले पुरुष तथा जो वनस्पति आदि जीव हैं उनके जो आपने इन पांच क्रियाओं से कर्म बंध कहा है, वह कैसे वहां बन सकता है ? कारण कि धनुष द्वारा बाण को चलाने के समय में धनुष वगैरह की निष्पत्ति में कारणभून जो जीवों का शरीर है वह तो अचेतन होनेसे છે, સ્નાયુ (બાણને બાંધવાની ચામડાની વાઘરી-દેરી) પણ પાચે ક્રિયાઓથી યુક્ત હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ધનુષ તથા બાણના પ્રત્યેક અંગ કાયિકી આદિ પાંચે ક્રિયાઓના કારણરૂપ હેવાથી, તેમની ઉત્પત્તિ જે જે જીવોનાં શરીરમાથી થઈ હોય છે તે તે છે પણ તેમને કારણે પાપને બંધ કરે છે.
શંકા–ધનુર્ધારી પુરૂષ જ્યારે બાણને ફેંકવાની ક્રિયા કરે ત્યારે તેના શરીરથી જ તે ક્રિયાઓ કરવાની પ્રવૃત્તિ થતી હોય છે. તેથી ધનુર્ધારીને જ કાયિકીથી પ્રાણાતિપતિકી પર્યન્તની પાપક્રિયા જન્ય કર્મબંધ સંભવી શકે છે. પણ ધનુષ બનાવનાર વ્યક્તિને તથા ધનુષનુ જેમાંથી નિર્માણ થાય છે એ વનસ્પતિકાય આદિ જેને તે પાંચે કિયા જન્ય, કર્મબંધ કેવી રીતે સંભવી શકે ? ધનુષમાંથી ખાણ છોડતી વખતે, ધનુષ બનવામાં કારણભૂત છે જેના