________________
___भगवतीसूत्रे गाहावइस्स ण ताओ सव्वाओ पयणुई भवंति ' इति । गाथापतये भाण्डमूल्यधने असमर्पिते ऋयिकरय आरम्भिक्यादिक्रियाः महत्यो भवन्ति, धनस्य तदानों ति, मिच्छादसणवत्तिया किरिया भयणाए, गाहावहस्स णं ताओ स. व्याओ फ्यणुई भवंति) गौतमस्वामी प्रभु से पूछते हैं-हे भदन्त ! अपने भाण्डों के बेंचने वाले गाथापति को खरीददार भाण्डों की साई दे देता है, और भाण्डों का मूल्य नहीं देता है, तो ऐसी स्थिति में हे भदन्त ! उस धन के निमित्त से आरंभिकी आदि क्रियाएँ उस खरीददार को लगेगी ? या गाथापति को उस धन के निमित्त से आरंभिकी आदि क्रियाएँ लगेगी? किसे लगेंगी-सो समझाइए, इसके उत्तर में प्रभु कहते हैं कि हे गौतम ! जो खरीददार है उसे तो आरंभिकी आदि पूर्वोक्त चारों क्रियाएँ लगेंगी-और जो मिथ्यादर्शन प्रत्ययिकी क्रियो है उसकी उसमें भजना रहेगी, परन्तु जो गाथापति है कि जिसने अपने भाण्डों को बेच दिया है, उसकी ये चारों क्रियाएँ उस धन के निमित्त को लेकर गुरु (भारी) नहीं होगी, किन्तु अल्पमात्रा में ही रहेंगी । क्यों कि अभीतक धन खरीददार के पास से उस गाथापति के पास आया नहीं है। उसी खरीददार के पास है। अतः उस धन पर अभीतक उसी की मालिकी बनी हुई है, बेचने वाले गाशपति की नहीं-इसलिये किरिया भयणाए, गाहावइस्सण ताओ सव्वाओ पयणुई भवति ) गौतम.स्वामी મહાવીર પ્રભુને એ પ્રશ્ન પૂછે છે કે “હે ભદન્ત ! વાસણોના વ્યાપારીને વાસણ ખરીદનાર વ્યક્તિ ખરીદેલાં વાસણે માટે બાનાની રકમ આપે છે, પણ ખરીદેલાં વાસણોની પૂરેપૂરી કિંમત ચુકવતો નથી, એવી પરિસ્થિતિમાં તે ધનના નિમિત્તથી તે વાસણ ખરીદનાર વ્યક્તિને આરંભિકી આદિ ક્રિયાઓ લાગે છે ? અથવા તે તે વાસણું વેચનાર વ્યક્તિને તે ધનના નિમિત્તથી આરં: ભિકી ક્રિયાઓ લાગશે ? તે બનેમાંથી કેને તે ક્રિયાઓ લાગશે?
તેને જવાબ આપતા મહાવીર પ્રભુ કહે છે કે “ખરીદનારને તે આરંભિકી આદિ ચારે ક્રિયાઓ લાગશે. તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા લાગી શકે પણ ખરી અને ... લાગી ન પણ શકે. વાસણું વેચનાર વ્યક્તિ કે જેણે વાસણે વેચી દીધાં છે, તેની તે ચારે કિયાએ તે ધનના નિમિત્તથી ગુરુ માત્રાવાળી નહીં થાય પણ અલ્પ માત્રાવાળી જ રહેશે. આમ બનવાનું કારણ એ છે કે હજી સુધી ધન (તે વાસણોની કિંમત જેટલી રકમ) ખરીદનાર વ્યક્તિને ત્યાં જ પડેલું છે, વેચનાર પાસે આવ્યું નથી. તેથી તે ધન પર હજી, ખરીદનારની માલિકી રહેલી છે–વેચનારની માલિકી થઈ નથી. આ રીતે વાસ