SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ - भगवती टीका-केवलिना प्रस्तावात पुनस्तद्विशेपवक्तव्यतामाह-'पभूणं भंते' इत्यादि । 'पभूणं भंते ! अणुत्तरोववाइया देवा तत्यगया चेव समाणा इहगएणं केवलिणा सद्धिं आलावं वा, संलावं वा, करेत्तए ? ' गौतमः पृच्छति हे भदन्त ! अनुत्तरी'पपातिकाः अनुत्तरविमानोत्पन्नाः अनुत्तरवैमानिका देवाः तत्र गताश्चैव अनुत्तरविमानस्थिता एव सन्तः इहगतेन अत्रस्थितेन मनुष्यलोकस्थितेन केवलिना केवलज्ञानिना सार्धम् आलापं वा सकृज्जल्पं, संलापं वा पुनः पुनर्जल्पं कर्तु-विधातुं प्रभवः होती हैं, प्राप्त होती हैं, अभिसमन्वागत होती हैं । इस कारण यहां पर वर्तमान हुए केवली जो कहते हैं उसे वे जान लेते हैं, देख लेते हैं। ___टीकार्थ-केवलज्ञानी का प्रकरण होने से इसी विषय की विशेष 'वक्तव्यता सूत्रकार इस सूत्रद्वारा कह रहे हैं-इसमें गौतम प्रभु से पूछते हैं कि-(पभू णं भंते! अणुत्तरोववाइंया देवा तत्थगया चेव समाणा इहगएणं केवलिणा सद्धिं आलावं वा संलावं वा करेत्तए) हे भदन्त ! अनुत्तरविमानों में जो देव रहते हैं वे अपने स्थान पर ही रह कर क्या मध्यलोक में वर्तमान केवली भगवान के साथ आलाप संलाप करने के लिये समर्थ हैं ? अनुत्तर विमान वासी देव ऊर्ध्वलोक में रहते हैं और केवली परमात्मा मनुष्यलोक में रहते हैं तो क्या मनुष्यलोक में वर्तमान केवली प्रभु के साथ कई राजूप्रमाण दूर रहे हुए अनुत्तर विमानों के देव वहीं पर रहे हुए आलाप संलाप करने की शक्तिवाले है ? एकबार जिस बातचीत में बोला जाय वह अलाप और એ અનંત મદ્રવ્ય વર્ગણાઓ પ્રાપ્ત કરેલી હોય છે, તેથી અહીં રહેલા કેવળી જે કહે છે, તેને તેઓ ત્યાં રહીને પણ જાણી શકે છે અને દેખી શકે છે. * * ટીકાર્ય–આ સૂત્રદ્વારા સૂત્રકારે કેવળજ્ઞાની વિષે વિશેષ વિવેચન કર્યું 'छ. गौतम स्वामीन मा प्रश्नथी ते विवेयन श३ थाय छ ( पभू ण भंते ! भणुचरोववाइया देवा तत्थ गया चेव समोणो इह गएण केवलिणा सद्धि आलावंवा संलावे वा करेत्तए ?') महत्त ! मनुत्तर विमानामा २ । २ छ, तेमा તેમને સ્થાને રહીને જ શું મધ્યલકમાં (આ મનુષ્ય લેકમાં ) રહેલા કેવળી ભગવાનની સાથે આલાપ સંલાપ કરી શકવાને સમર્થ છે ખરાં ? ( અનુત્તર વિમાનવાસી દે ઊર્વકમાં વસે છે અને કેવલી પરમાત્મા મનુષ્યલોકમાં વસે છે તે શું મનુષ્યલકમાં રહેલા કેવળી ભગવાન સાથે કેટલાય રાજુ પ્રમાણે દૂર રહેલા અણુત્તર વિમાનવાસી દે વાર્તાલાપ કરી શકવાને શક્તિમાન હોય છે ખરાં? જે વાતચીતમાં એક વાર બેલવામાં આવે. તેને આલાપ કહે છે, જે વાતચીતમાં વારંવાર બેલાવમાં આવે તે વાતચીતને સંતાપ કહે છે)
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy