________________
भगवतीसूबे २७४ जीवं,जानाति, केवलज्ञानद्वारा वेत्ति, पश्यति, केवलटर्शनद्वारा अवलोकयति किम्? भगवानाह-हंता, गोयमा ! जाणइ, पासई हन्त, हेगौतम ! सत्यम् जानाति, पश्यति, केवली खलु केवलज्ञानमाहात्म्यात् सर्वदुःखान्तकारकं चरमशरीरिणं च समस्त दुःखों के अन्त-विनाश करने वाले को एवं चरमशरीर धारी को केवल ज्ञान द्वारो जानता है क्या ? अथवा केवल दर्शन द्वारा उन्हें देखता है क्या ? यद्यपि सिद्धान्ति की मान्यता के अनुसार केवलज्ञानी भगवान् तीनलोकं के चर अचर त्रिकालवर्तीपदार्थों को उनकी अनन्त पर्यायों के साथ २ जानते है फिर भी यहां जो ऐसा प्रश्न किया गया है. वह इस अभिप्राय से किया गया कि कितनेक अन्य सिद्धान्तकारोंने एक तो ऐसा कोई ज्ञान माना नहीं है और माना भी है तो ऐसा ज्ञान मनुष्य के हो नहीं सकता है-और हो सकता है तो असीमित नहीं है किन्तु सीमित ही है - इन्हीं सब मान्यताओंको हटाने के लिये गौतम में प्रभु से ऐसा प्रश्न किया है- इससे यह बात प्रमाणित हो जाती है कि ऐसा ज्ञान है उसे मनुष्य प्राप्त कर सकता है- तथा वह सीमित नहीं है- इसी बात को प्रभु गौतम से कह रहे हैं कि- 'हंता गोधमा । અંતકરને (સમસ્ત દુખના અન્ત કરનારને) અને ચરમશરીરધારીને (છેલ્લે ભવ કરીને સિદ્ધપદ પામનાર જીવન-ચરમ શરીરધારી કહે છે ) શું કેવલજ્ઞાન દ્વારા જાણે છે? અથવા શું તેઓ કેવળદર્શન દ્વારા તેને દેખે છે? -
સિદ્ધાંતની માન્યતા અનુસાર કેવળજ્ઞાની ભગવાન ત્રણે લોકના ચર અને અચર, સમસ્ત ત્રિકાળવતી પદાર્થોને તેમની અનંત પર્યાય સહિત જાણે છે. તે આ પ્રકારને પ્રશ્ન શા માટે કરવામાં આવ્યું હશે?
આ પ્રકારનું સમાધાન કરતાં સૂત્રકાર કહે છે કે-કેટલાક અન્ય સિદ્ધાન્ત કરે એવું કંઈ જ્ઞાન હોવાની વાત જ માન્ય કરતા નથી. વળી એવું કોઈ જ્ઞાન હોય તે પણ મનુષ્યને એ જ્ઞાનની પ્રાપ્તિ થવાની વાત તેઓ માનતા નથી, અને કદાચ મનુષ્યને તે જ્ઞાનની પ્રાપ્તિ થતી હોય તે પણ તે જ્ઞાન પરિમિત હોવાનું તેઓ માને છે તેની અપરિમિતતાનો સ્વીકાર કરતા નથી, તે એ બધી માન્યતાઓનું ખંડન કરવાના હેતુથી આ પ્રશ્ન અહીં પૂછયો છે. આ પ્રશ્રનેત્તર દ્વારા એ વાતનું પ્રતિપાદન કરાયું છે કે એવું જ્ઞાન અસ્તિત્વ ધરાવે છે, એટલું જ નહીં પણ મનુષ્ય તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તે જ્ઞાન અપરિમિત (અમર્યાદિત) હોય છે એ જ વાતનું મહાવીર પ્રભુના नायना वाम द्वारा प्रतिपाइन ४रायु छ-" इंता गोयमा ! 'जाणइ पासइ" ,