SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ખ. બ્ર. શ્રી વિનાદમુનિનુ સક્ષિપ્ત જીવનચરિત્ર આ પરમ વૈરાગી અને યાના પુંજ જેવા આ પુરુષના જન્મ વિક્રમ સવત ૧૯૯૨ પાસુદાન ( આફ્રિકા ) માં કે જ્યાં વીરાણી કુટુંબના વ્યાપાર આજ દિવસ સુધી ચાલુ છે, ત્યાં થયા હતા. શ્રી વિનાદકુમારના પુણ્યવાન પિતાશ્રીનું નામ શેઠશ્રી દુર્લભજી શામજી વીરાણી અને મહા ભાગ્યવાન માતુશ્રીનું નામ મણિબેન વીરાણી, બન્નેનું અસલ વતન રાજકાર્ટ ( સૌરાષ્ટ્ર ) છે. એન મણિબેન ધાર્મિક ક્રિયામાં પહેલેથી જ રૂચિવાળા હતા, પરંતુ શ્રી વિનાકુમાર ગર્ભમાં આવ્યા પછી વધારે દૃઢધ અને પ્રિયધર્મી બન્યા હતા. પૂર્વ ભવના સસ્કારથી શ્રી વિનાકુમારનું લક્ષ ધાર્મિક અભ્યાસ અને ત્યાગ ભાવ તરફ વધારે હાવા છતાં તેઓશ્રીએ નાનમેટ્રીક સુધી અભ્યાસ કરી વ્યવહારિક કેળવણી લીધેલી અને વ્યાપારની પેઢીમાં કુશળતા બતાવેલી. તેઓશ્રીએ યુનાઈટેડ કિંગડમ, ફ્રાન્સ, બેલ્જીયમ, હાલેન્ડ, જર્માંની, સ્વીઝર્લૅન્ડ, તેમજ ઈટાલી, ઇંજીસ વગેરે દેશામાં પ્રવાસ કરેલ. સ. ૨૦૦૯ના વૈશાખ માસ, સને ૧૯૫૩ માં લંડનમાં રાણી એલીઝાબેથના રાજ્યારાહણુ પ્રસંગે તેઓશ્રી લંડન ગયા હતા. કાશ્મિરનેા પ્રવાસ પણ તેમણે કરેલ, દેશ પરદેશ ફરવા છતાં પણ તેમણે કોઇ વખતે પણ કંદમૂળના આહાર વાપરેલ નહીં. ઉગતી આવતી યુવાનીમાં તેઓશ્રીએ દુનિયાના રમણીય સ્થળા જેવાં કે કાશ્મિર, ઇસ અને યુરોપનાં સુંદર સ્થળાની મુલાકાત લીધી હૈાવા છતાંએ તેઓને રમણીય સ્થળે કે રમણીય યુવતીઓનું આકષ ણુ થયું નહીં. એ એના પૂર્વભવના ધાર્મિક સસ્કારના જ રંગ હતા અને એ રંગેજ તેમને તે બધું ન ગમ્યું અને તુરત વતન પાછા ફર્યાં અને સાધુ-સાધ્વીજીનાં દર્શન કરવાને ઠેકઠેકાણે ગયા અને તેમના ઉપદેશના લાભ લીધા અને વૈરાગ્યમાંજ મન લાગ્યું. હુંડા કાલ વસર્પિણના આ દુષમ નામના પાંચમા આરાનું વિચિત્ર વાતાવરણ જોઈ તેમને કંઈક ક્ષેાભ થતા કે તુરત જ તેના ખુલાસે મેળવી લેતા અને ત્યાગ ભાવમાં સ્થિર રહેતા. દેશ-પરદેશમાં પણ સામાયિક, પ્રતિક્રમણ, ચાવિહાર આદિ પચ્ચક્રૃખાણુ તે ચૂકયા નહીં. ઊંચી કૅડિટની હૈયાના ત્યાગ કરી તેએ સૂવા માટે માત્ર એક શેતર'જી, એક એસીકુ અને ઓઢવા માટે એક ચાદર ફક્ત વાપરતા અને પલંગ ઉપર નહીં પણ ભૂમિ
SR No.009314
Book TitleBhagwati Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages1151
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy