________________
१११८ .
भगवतीसूत्र भदन्त ! सारस्वतादित्ययोरुभयोर्देवयोः कति देवाः-परिवारः प्रज्ञप्तः? भगवानाहहे गौतम ! समुदितयोरेव सारस्वतादित्ययोदेवयोः सप्त देवाः-परिवारदेवस्वामिनः प्रज्ञप्ताः । अत्र द्विवचनेन कथनं संग्रहगाथायां युगलत्वेन प्रतिपादनात् । सप्त च देवशतानि सप्तशतसंख्यकाश्च देवाः परिचारः प्रज्ञप्तः परिवारतया कथिता इत्यर्थः, सप्तशतसंख्यकदेवानामुपरि प्रत्येकशतस्य एकैको देवः स्वामितया वर्तते तेन सप्त देवाः सप्तशतसंख्यकपरिवारोपरि स्वामित्वेन सन्तीति भावः । एवमग्रेऽपि विज्ञेयम् । एवं 'वहि-वरुणाणं देवाणं चउद्दस देवा चउद्दस देवसहस्सा परिवारे पण्णत्ते ' वह्नि-वरुणयोर्दैवयोः समुदितयोरेव चतुर्दश देवाः परिवारदेवदेवसया परिवारे पण्णत्ते' हे भदन्त ! सारस्वत और आदित्य इन दो देवों के देव-परिवार के स्वामी, तथा इनके परिवार के देव कितने सौ कहे गये हैं ? उत्तर में प्रभु कहते हैं कि-हे गौतम ! समुदित ही सारस्वत और आदित्य देवों के देव सात तो परिवार के स्वामीरूप से कहे गये हैं और इन दोनों देवों के परिवार के देव सात सौ कहे गये है । इस तरह के कथन से यह समझना चाहिये कि सौ-सौ परिवारभूत देवों के ऊपर एक-एक देव स्वामीरूप से है-अतः सात सौ परिवारभूत देवों के स्वामी सात देव हैं । इसी तरह से आगे भी जानना चाहिये। संग्रह गाथा में युगलरूप से प्रतिपादन किया गया है-इसी कारण यहाँ सूत्र में भी द्विवचन से प्रतिपादन किया है। 'वहिवरुगाणं देवाणं चउदस देवा चउद्दस :देवसहस्सा परिवारे पण्णत्ते' बह्नि और वरुण इन दोनों समुदित देवों के परिवार के स्वामीभूत देव चौदह कहे गये हैं હે ભદન્ત ! સારસ્વત અને આદિત્ય આ બને દેના દેવ (પરિવારના સ્વામી તથા તેમના પરિવારના દેવેની સંખ્યા કેટલા સે કહી છે?
ઉત્તર-હે ગૌતમ ! સારસ્વત અને આદિત્ય એ દેવયુગલના સાત દે તે પરિવારના સ્વામીરૂપ કહ્યા છે, અને તે બન્ને દેના પરિવાર રૂપ ૭૦૦ દેવે કહ્યા છે. આ કથનને આધારે એ વાત ધ્યાનમાં રાખવી કે પ્રત્યેક સે પરિવાર રૂપ દેવે પર એક એક દેવ સ્વામીરૂપે હોય છે, એ રીતે ૭૦૦ પરિવારભૂત દેના સ્વામી સાત દે છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું.
સંગ્રહ ગાથામાં યુગલ રૂપે (બબ્બે દેવાને સાથે લઈને) પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે કારણે અહીં સૂત્રમાં પણ બહુવચન રૂપે પ્રતિપાદન કર્યું છે. ." वण्हिवरुणाण देवाणं चउद्दस देवा, चमहसदेवसहस्सा परिवारे पण्णत्ते" ।
અદ્ધિ અને અરુણ આ દેવયુગલના પરિવારના દેવેની સંખ્યા ચીત