SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ सुंधा टीका स्था०५ उ०१ सू०२२ परीपहसहननिरूपणम् ५९७ तद्भववेदनीयं-तेन भवेन-मानुष्य केण जन्मना वेधते अनुभूयते यत्तत् कर्म-पूर्वोपार्जितं कर्म उदीर्णम् उद्यावलिकां प्रविष्टं भवति, तेन हेतुना अयं पुरुषो मे आक्रोशतीत्यादि । इति - तृतीय स्थानम् । एतत्पुरुषकृताक्रोशनादिकम् सम्यक असहमानस्य अक्षममाणस्य अतितिक्षमाणस्य अनध्यासीनस्य च मम खलु, 'मन्ये' तृतीय कारण-मम च खलु तद्भववेदनीयं कर्म उदीण भवति तेन मे" इत्यादि--ऐसा है कि परीषहादि सहन करनेवाला साधक ऐसा विचारता है कि-मैंने पूर्वजन्ममें ऐसे ही कर्म किये हैं कि जिनका वेदन मुझे इस प्राप्त मनुष्य भवमें करना योग्य है । अतः वही कर्म मेरे इस समय उद्यमें आ रहा है, इस कारण यह पुरूष मुझे गाली आदि दे रहा है, मेरो हंसी आदि कर रहा है । ऐसा विचार कर वह परीषह और उपसर्गों को सहन करता है। चौथा कारण इस प्रकार है--"ममच खलु सम्यक असहमानस्य अक्षममाणस्य अतितिक्षमाणस्य अनध्यासीनस्थ" इत्यादि-वह मोक्षाभिलाषि साधु उपसर्गादिकके आने पर ऐसा विचार करताहै कि मैं यदि इन पुरुष कृत आक्रोश आदिकोंको जो अच्छे प्रकार से नहीं सहता इं, क्षमा धारण नहीं करता हूं, दीनता प्रदर्शित करता हूं और अपने कर्तव्य पथसे विचलित होतो हूं वो मुझे एकान्ततः पाप का उपार्जन श्री १२६-" मम च खलु तद्भववेदनीय कर्म उदीर्ण भवति तेन से" ઈત્યાદિ–ઉપસર્ગ આદિ સહન કરનાર તે સાધક એવો વિચાર કરે છે કે મેં પૂર્વભવમાં એવાં કર્મો કર્યા છે કે જેમનું વેદને મારે આ પ્રાપ્ત મનુષ્ય ભવમાં કરવા ગ્ય છે. મારા તે કર્મો આ ભવમાં આ સમયે ઉદયમાં આવી રહ્યાં છે. તેથી જ આ પુરુષ મને ગાળ આદિ દઈ રહ્યો છે અને મારી મજાક ઉડાવી રહ્યો છે. આ પ્રમાણે વિચાર કરીને તે પરીષહો અને ઉપસર્ગોને સહન કરી લે છે. याथु ४२६-" मम च खलु सम्यक् असहमानस्य अक्षममाणस्य अतितिक्षमाणस्य अनध्यासीनस्य " याह-५स माह सहन ४२वानी प्रस આવે ત્યારે તે સાધક સાધુ એવો વિચાર કરે છે કે “જે હું આ વ્યક્તિ દ્વારા પ્રકટ કરાત ક્રોધ આદિ સમતાપૂર્વક સહન નહીં કરૂ, ક્ષમા ધારણ નહી કરૂં, દીનતા પ્રકટ કરીશ અને મારા કર્તવ્યમાર્ગેથી ચલાયમાન થઈશ, तो भारे मेान्तत: ५५नु पान २ ५७. " मी “ मन्ये " मा
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy